અમદાવાદ ફ્લાવર શો: AMCની 12 દિવસમાં 6 કરોડ રૂપિયાની થઈ આવક

B india અમદાવાદ :- અમદાવાદ ફ્લાવર શોમાં રેકોર્ડ બ્રેક લોકોએ મુલાકાત લીધી છે. શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર યોજાયેલો ફ્લાવર શો ત્રણ જાન્યુઆરીથી આજ દિન સુધી 8 લાખથી વધુ લોકોએ મુલાકાત…

જામનગરમાં ગોઝારો અકસ્માત, કારે પલટી મારતા 3 લોકોના મોત, બે ઈજાગ્રસ્ત

B india જામનગર :- જામનગરના ધ્રોલમાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. કાર પલટી જતા ત્રણ લોકોના મોત થયા છે. જેમા લતીપર-ગોકુળપુર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે…

રાજ્યમાં કાતિલ ઠંડીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેવું રહેશે વાતાવરણ

આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યા છે. ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનું જોર વધે તેવી સંભાવના છે. તેમજ કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ…

વડનગરને કરોડોના વિકાસકાર્યોની ભેટ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું મ્યુઝિયમનું લોકાર્પણ

B india મહેસાણા :- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડનગર શહેરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા વિકાસકાર્યો પૂર્ણ થવાથી વડનગરની…

ભાભર મુકામે દિવ્યાંગ સર્ટિફિકેટ માટે નો કેમ્પ યોજાયો

બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે તારીખ 16/1/2025 ના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમા મુખ્ય મહેમાન તરીકે વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સ્થાને શરૂ…

ગુજરાતમાં પતંગ ઉડાવવા સંબંધિત ઘટનાઓમાં 15 લોકોના મોત, 100 ઘાયલ, ખૂની માંઝાએ નિર્દોષ લોકોના જીવ લીધા

ગુજરાતમાં પતંગ ઉડાવવાના બનાવોમાં ૧૫ લોકોના મોત: ગુજરાતમાં પતંગ ઉડાવવા સંબંધિત ઘટનાઓમાં ૧૫ લોકોના મોત થયા. મોટાભાગની ઘટનાઓ મંગળવારે મકરસંક્રાંતિના દિવસે બની હતી. આમાંથી, રાજ્યભરમાં લગભગ 100 લોકો ઘાયલ થયા…

ગુજરાત પોલીસની નવી પહેલ: રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે લેવાયો ખાસ નિર્ણય

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો(સિનીયર સિટીઝન)ની સુરક્ષા અને સલામતી…

ચમારિઆ ગામમાં જનજાગૃતિ લાવવા માટે રાત્રે ભાથીજી મહારાજ કથા કાર્યક્રમનું આયોજન

સંજેલી તાલુકાના ચમારિઆ ગામમાં ગ્રામ પંચાયત પાસેહોળી ફળિયામાં જય ગોગદેવ યુવા મંડળ સાંતા રોડ દ્વારા ક્ષત્રિય નાયક ભાથીજી મહારાજની કથાનું એક દિવસીય વર્ણન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.લોક જાગૃતિ અર્થે…

ગુજરાતનાં પ્રાચીન શહેર વડનગરમાં વિકાસનાં કામોની તૈયારી, અમિત શાહ કરશે લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતનાં પ્રવાસે છે. ત્યારે અમિત શાહ 16 જાન્યુઆરી, 2025ના રોજ મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ (પુરાતત્વ અનુભવ સંગ્રહાલય), પ્રેરણા સંકુલ…

દ્વારકામાં સતત પાચમાં દિવસે પણ દાદાનું બુલડોઝર ચાલ્યું, દબાણો કરાયા દૂર

બેટ દ્વારકા મેગા ડિમોલેશન 2.0 નો આજે પાંચમો દિવસ છે. બેટ દ્વારકાના બાલાપર ગામના ગેરકાયદેસર દબાણ દૂર કર્યા બાદ હવે પાર વિસ્તારમાં દાદાનું બુલડોઝર ગર્જ્યું છે. દ્વારકામાં 4 દિવસની અંદર…

error: Content is protected !!
Call Now Button