નવા બેરેજનું ખાતમૂહૂર્ત કર્યા બાદ અમિત શાહે કહ્યું- અંબોડમાં બનશે સુંદર ધામ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વર્ષે પણ ઉત્તરાયણની ઉજવણી અમદાવાદ ખાતે કરી હતી. ત્યારે આજે એટલે કે 15 જાન્યુઆરીના રોજ ગુજરાત પ્રવાસનો બીજો દિવસે ગાંધીનગર જિલ્લાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી…

આણંદમાં જૂથ અથડામણ મામલે પોલીસની મોટી કાર્યવાહી, 8 લોકોની કરાઈ અટકાયત

B india આણંદ :- આણંદના બોરસદમાં પતંગ ચગાવવા જેવી નજીવી બાબતે અથડામણ થઈ હતી. ત્યારે અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયાર સાથે આતંક મચાવ્યો હતો. જો કે, જૂથ અથડામણમાં 2 લોકો ઈજાગ્રસ્ત…

સુરતમાં રમતા-રમતા બાળક ખુલ્લી ટાંકીમાં ખાબકતા મોત, પરિવારજનોએ ઉધના રેલવે તંત્ર પર લગાવ્યો આરોપ

B india સુરત : સુરતમાંથી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઉધના રેલવે સ્ટેશનની બાંધકામ સાઈટ પર પાણીની ટાંકીમાં પડી જવાથી માસૂમ બાળકનું મોત નીપજ્યું છે. બાળકને સારવાર…

બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે પણ મેગા ડિમોલિશન યથાવત્, કરોડોની સરકારી જમીન પર દબાણ કરાયું દૂર

B india દ્વારકા :- બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે પણ મેગા ડિમોલિશન યથાવત્ છે. આજે પણ બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી યથાવત રહેશે. અત્યાર સુધી સાડા નવ કરોડની કિંમતી…

અમરેલીનાં જાફરાબાદમાં દીપડાનો આતંક, 7 વર્ષીય બાળકી પર હુમલો કરતા મોત

B india અમરેલી :  અમરેલીનાં જાફરાબાદમાં દીપડાએ આતંક મચાવ્યો છે. જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામે 7 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કર્યો છે. દીપડાએ ગળાના ભાગે હુમલો કરતા 7 વર્ષીય બાળકીને…

સુરતમાં સ્નેહમિલનની સાથે ભળ્યો એક્ઝિબિશનનો રંગ, મહિલાઓને પૂરું પડાયુ પ્લેટફોર્મ.

સુરતના વરાછા વિસ્તારમાં સમાજને એકાંતને બાંધી રાખવા માટે અવનવા આયોજન થતા હોય છે ત્યારે સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર દ્વારા અક્ષરવાડી આનંદવાડી દુખિયાના દરબાર રોડ પર સ્નેહ મિલન ની સાથે-સાથે ત્રીજા…

લખતર ઉમા ધામ ખાતે વરમોરા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

–>વરમોરા પરિવાર સ્નેહ મિલનમાં મિલન દરમિયાન આગેવાનો દ્વારા વરમોરા પરિવારને કઈ રીતે સમૃદ્ધિ અને આગળ વધે તેની માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું:–     લખતર શહેર ખાતે વણા રોડ ઉપર…

કચ્છના લખપતમાં પાકિસ્તાની ઘૂષણખોર ઝડપાયો, બીએસએફ પેટ્રોલિંગ દરમિયાન પકડી પાડ્યો

B india કચ્છ :- કચ્છના લખપતમાં પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો છે. ઘૂસણખોર ભારતીય સરહદમાં 100 મીટર અંદર ઘૂસી આવ્યો હતો. પિલર નંબર 1139 પાસેથી પકડાયેલા ઘૂસણખોરની પ્રાથમિક તપાસ કરવામાં આવી…

સુરતમાં ધરણા પહેલાં જ પરેશ ધાનાણીની અટકાયત, પોલીસ કાફલો માનગઢ ચોક ખાતે ખડકાયો

B india સુરત :- સુરતમાં ધરણા પહેલાં જ પરેશ ધાનાણીની અટકાયત કરવામાં આવી છે. મરેલીમાં લેટરકાંડ મામલે સુરતમાં આજે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પોતાનો વિરોધ રજુ કરવા પહોંચ્યા હતા. નારી…

દ્વારાકામાં મેગા ડિમોલિશિનને લઈને લોકોમાં રોષ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને અપાઈ ધમકી

B india અમદાવાદ :- ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધમકી મળી છે. સોશિયલ મીડિયામાં ગેસ્ટ ફ્રોમ માર્સ એકાઉન્ટ પરથી ત્રણથી ચાર પોસ્ટ કરી હર્ષ સંઘવીને ધમકી અપાઈ. ગેસ્ટ ફ્રોમ માર્સ…

error: Content is protected !!
Call Now Button