લખતર ઉમા ધામ ખાતે વરમોરા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

–>વરમોરા પરિવાર સ્નેહ મિલનમાં મિલન દરમિયાન આગેવાનો દ્વારા વરમોરા પરિવારને કઈ રીતે સમૃદ્ધિ અને આગળ વધે તેની માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું:–

 

 

લખતર શહેર ખાતે વણા રોડ ઉપર આવેલ મા ધામ ખાતે આજરોજ વરમોરા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્નેહમિલનની માં દૂર દૂર વસતા અને તેમજ લખતર શહેર અને આજુબાજુ ગ્રામ્યમાં વરમોરા પરિવારના પરિવારજનો આ સ્નેહે મિલનમાં જોડાયા હતા.  લખતર ઉમાધામ ખાતે સ્નેહમિલન કાર્યક્રમમાં ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશ વરમોરા તેમજ વરિષ્ઠ આગેવાનો લખતર વરમોરા પરિવારના પ્રમુખો કારોબારીઓ ઉમાધામ પ્રમુખ તેમજ અલગ અલગ વિસ્તારમાં વસતા અને પરમોરા સમાજના વરિષ્ઠ નાગરિકો અને વરમરા પરિવારના સદસ્ય મોટી સંખ્યામાં પ્રેમ મિલનમાં હાજરી આપી હતી.

 

 

સ્નેહમિલન કાર્યક્રમમાં સમાજને કઈ રીતે ઊંચાઈ ઉપર લઈ જવો જેમાં શિક્ષણ વ્યાપાર અને અલગ અલગ સરકારી ક્ષેત્રે તેમ જ રાજકીય ક્ષેત્રે સમાજના લોકો આગળ વધે તેમનું સૂચના અને માર્ગદર્શન સમાજના આગેવાનોને વડીલો દ્વારા આપવામાં આવ્યું હતું. આ તકે વરમોરા પરિવાર સ્નેહમિલનમાં રુચિ ભોજન પણ રાખવામાં આવ્યું હતું. કહેવાય છે કે જેના અન ભેગા એના મન ભેગા એ હેતુથી મહાભોજનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.  સ્નેહમિલન લખતર ખાતે ઉમાધામ પ્રમુખ હસમુખભાઈ હાડી વરમોરા પરિવારના પ્રમુખ અનિલભાઈ વરમોરા લખતર ગ્રામ પંચાયત સદસ્ય અને સરપંચ પ્રતિનિધિ ગંગારામભાઈ પટેલ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ અને બોટાદ પ્રભારી અને એપીએમસીના ડિરેક્ટર કમલેશભાઈ હાડી તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *