ગુજરાતનાં પ્રાચીન શહેર વડનગરમાં વિકાસનાં કામોની તૈયારી, અમિત શાહ કરશે લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતનાં પ્રવાસે છે. ત્યારે અમિત શાહ 16 જાન્યુઆરી, 2025ના રોજ મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ (પુરાતત્વ અનુભવ સંગ્રહાલય), પ્રેરણા સંકુલ…

દ્વારકામાં સતત પાચમાં દિવસે પણ દાદાનું બુલડોઝર ચાલ્યું, દબાણો કરાયા દૂર

બેટ દ્વારકા મેગા ડિમોલેશન 2.0 નો આજે પાંચમો દિવસ છે. બેટ દ્વારકાના બાલાપર ગામના ગેરકાયદેસર દબાણ દૂર કર્યા બાદ હવે પાર વિસ્તારમાં દાદાનું બુલડોઝર ગર્જ્યું છે. દ્વારકામાં 4 દિવસની અંદર…

ગુજરાતે દેશના અન્ય રાજ્યોને પછાડ્યા, Startup રેન્કિંગમાં ફરી બન્યું નંબર 1

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે “સ્ટાર્ટઅપ ઈન્ડિયા”ની પહેલ કરી હતી. પ્રતિભાશાળી કાર્યબળ, ઉદ્યોગસાહસિક, નવીનતાની ભાવના સાથેના ડિજિટલ પરિવર્તને ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ…

નવા બેરેજનું ખાતમૂહૂર્ત કર્યા બાદ અમિત શાહે કહ્યું- અંબોડમાં બનશે સુંદર ધામ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વર્ષે પણ ઉત્તરાયણની ઉજવણી અમદાવાદ ખાતે કરી હતી. ત્યારે આજે એટલે કે 15 જાન્યુઆરીના રોજ ગુજરાત પ્રવાસનો બીજો દિવસે ગાંધીનગર જિલ્લાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી…

આણંદમાં જૂથ અથડામણ મામલે પોલીસની મોટી કાર્યવાહી, 8 લોકોની કરાઈ અટકાયત

B india આણંદ :- આણંદના બોરસદમાં પતંગ ચગાવવા જેવી નજીવી બાબતે અથડામણ થઈ હતી. ત્યારે અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયાર સાથે આતંક મચાવ્યો હતો. જો કે, જૂથ અથડામણમાં 2 લોકો ઈજાગ્રસ્ત…

સુરતમાં રમતા-રમતા બાળક ખુલ્લી ટાંકીમાં ખાબકતા મોત, પરિવારજનોએ ઉધના રેલવે તંત્ર પર લગાવ્યો આરોપ

B india સુરત : સુરતમાંથી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઉધના રેલવે સ્ટેશનની બાંધકામ સાઈટ પર પાણીની ટાંકીમાં પડી જવાથી માસૂમ બાળકનું મોત નીપજ્યું છે. બાળકને સારવાર…

બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે પણ મેગા ડિમોલિશન યથાવત્, કરોડોની સરકારી જમીન પર દબાણ કરાયું દૂર

B india દ્વારકા :- બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે પણ મેગા ડિમોલિશન યથાવત્ છે. આજે પણ બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી યથાવત રહેશે. અત્યાર સુધી સાડા નવ કરોડની કિંમતી…

અમરેલીનાં જાફરાબાદમાં દીપડાનો આતંક, 7 વર્ષીય બાળકી પર હુમલો કરતા મોત

B india અમરેલી :  અમરેલીનાં જાફરાબાદમાં દીપડાએ આતંક મચાવ્યો છે. જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામે 7 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કર્યો છે. દીપડાએ ગળાના ભાગે હુમલો કરતા 7 વર્ષીય બાળકીને…

સુરતમાં સ્નેહમિલનની સાથે ભળ્યો એક્ઝિબિશનનો રંગ, મહિલાઓને પૂરું પડાયુ પ્લેટફોર્મ.

સુરતના વરાછા વિસ્તારમાં સમાજને એકાંતને બાંધી રાખવા માટે અવનવા આયોજન થતા હોય છે ત્યારે સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર દ્વારા અક્ષરવાડી આનંદવાડી દુખિયાના દરબાર રોડ પર સ્નેહ મિલન ની સાથે-સાથે ત્રીજા…

લખતર ઉમા ધામ ખાતે વરમોરા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

–>વરમોરા પરિવાર સ્નેહ મિલનમાં મિલન દરમિયાન આગેવાનો દ્વારા વરમોરા પરિવારને કઈ રીતે સમૃદ્ધિ અને આગળ વધે તેની માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું:–     લખતર શહેર ખાતે વણા રોડ ઉપર…

error: Content is protected !!
Call Now Button