ઉત્તરાયણના દિવસે પવનની ગતિ રહેશે સારી, પરેશ ગોસ્વામીએ કરી આગાહી

B india અમદાવાદ :- હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પતંગ રસિયાઓ ખુશ થઈ જાય તેવી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, ઘણાં વર્ષો પછી આ વખતની ઉત્તરાયણ માટે પવનની…

ઉતરાયણ પર્વમાં અબોલ પક્ષીઓના જીવ બચાવવા એક પ્રયાસ

–>ઉતરાયણ પર્વ નિમિત્તે પક્ષીઓ માટે મુઠ્ઠીભર અનાજ એકત્ર કરવામાં આવ્યું:–     સંજેલી તાલુકામાં જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં કાર્યરત છે. જે…

વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા ૧૬મો સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો

ખાંભા પ્રજાપતિ સમાજની વાડીમાં શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા ૧૬મો સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ૬૦% થી વધુ ગુણ મેળવનારા ધોરણ ૩ થી ૧૧ સુધીના વિદ્યાર્થીઓનું…

ગૌરવ પુરસ્કાર 2025 કાર્યક્રમ ગઢ શહેરના પટેલ સમાજની વાડી ખાતે આયોજિત કરવામાં આવ્યો

ગોરસ સંપાદકીય મંડળ દ્વારા આયોજિત “ગોરસ ગઢપુર ગૌરવ પુરસ્કાર 2025” કાર્યક્રમ આજે બપોરે બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં પટેલ સમાજની વાડી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મૂળભૂત રીતે ગડ્ડાના વતનીઓને વધુ…

પરાવડી સેન્ટ્રલ સ્કૂલના શિક્ષક પરેશ કુમાર હિરાણી દ્વારા એક અનોખી પહેલ

પરવાડી ગામ દ્રારા આયોજિત એક કાર્યક્રમમાં 72 દીકરીઓને શ્રી રામ ચરિત માનસ ભેટ તરીકે આપવામાં આવ્યું હતું. આજે ગારિયાધાર તાલુકાની પરવાડી સેન્ટ્રલ સ્કૂલના સહાયક શિક્ષક પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી. ૧૨/૧/૨૦૨૫ ના…

જૂનાગઢમાં વધુ એક મહિલા અંધશ્રદ્ધાનો ભોગ બની, તાંત્રિક વિધિના નામે પરિણિતા પર આચર્યું દુષ્કર્મ

B INDIA જૂનાગઢ :- એક તરફ ડિજિટલ યુગની મોટી મોટી વાતો થઈ રહી છે. બીજી તરફ હજુ પણ અંધશ્રદ્ધા લોકોના મનમાં ઘર કરી બેસી રહ્યું છે. અંધશ્રદ્ધામાં કેટલાય લોકોના જીવ…

દ્વારકામાં બીજા દિવસે ડિમોલિશન યથાવત્, કરોડોની ગેરકાયદેસર જમીન પર દૂર કરાયું દબાણ

B INDIA દ્વારકા :- દ્વારકા  જિલ્લામાં વહેલી સવારથી અલગ અલગ ગેરકાયદેસર જગ્યાઓ પર થયેલા દબાણને દૂર કરવામાં આવ્યા છે.ગઈકાલે 63 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરાયા છે તો આજે પણ 50…

વડોદરાની MS યુનિવર્સિટી ફરી વિવાદમાં, વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરતા પ્રોફેસરની કરાઈ ધરપકડ

B INDIA વડોદરા :-  વડોદરાની MS યુનિ.ના પ્રોફેસર મોહમંદ અઝહરની પોલીસે ધરપકડ કરી છે. વડોદરાના સયાજીગંજ પોલીસ મથકમાં જાતીય સતામણીના મામલે વિધાર્થિનીએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં વિધાર્થિનીએ આક્ષેપ કર્યો…

ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી ખેડૂતોની વ્હારે, સ્વખર્ચે ડેમમાંથી છોડાવ્યું પાણી

B INDIA પોરબંદર :- કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી એકવાર ખેડૂતોના વ્હારે આવ્યા છે. કાંધલ જાડેજાએ સ્વખર્ચે સતત 13માં વર્ષે ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાવ્યું છે. રાણા ખીરસરા ડેમમાંથી પાણી…

ઉત્તરાયણમાં કાચવાળી દોરી વાપરવા પર પ્રતિબંધ, આ નિર્ણય પર પંતગ રસિકો બોલ્યા.

-> ઉત્તરાયણનાં તહેવારને હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટના કાચવાળી દોરી વાપરવાના પ્રતિબંધ બાદ પતંગ રસિકો આકાશમાં પેચ કાપી શકશે કે કેમ તે સવાલ સૌને મૂંઝવી…

error: Content is protected !!
Call Now Button