પરાવડી સેન્ટ્રલ સ્કૂલના શિક્ષક પરેશ કુમાર હિરાણી દ્વારા એક અનોખી પહેલ

પરવાડી ગામ દ્રારા આયોજિત એક કાર્યક્રમમાં 72 દીકરીઓને શ્રી રામ ચરિત માનસ ભેટ તરીકે આપવામાં આવ્યું હતું. આજે ગારિયાધાર તાલુકાની પરવાડી સેન્ટ્રલ સ્કૂલના સહાયક શિક્ષક પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી. ૧૨/૧/૨૦૨૫ ના રોજ, સંત શિરોમણી પૂ.પ. સંત શ્રી કાળુબાપુના આશીર્વાદથી પરવાડી ગામમાં સમગ્ર સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

જેમાં ૭૨ દીકરીઓને શ્રી રામ ચરિત માનસ ભેટ આપવામાં આવ્યુ હતું. સાથે પરેશકુમાર હિરાણીએ બધા બાળકોને શ્રી રામ ચરિત માનસ શીખવવા માટે પદયાત્રાનું પણ આયોજન કર્યુ હતું. જેમાં પરેશ કુમાર હિરાણીના સુંદર વિચાર અને કાર્યની પ્રશંસા કરી. અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા.

 

  • Related Posts

    અલ-નીનો સામે ગુજરાત સરકાર એલર્ટ: 300થી વધુ તળાવોમાં ભરાશે નર્મદાનું પાણી, સૌરાષ્ટ્રના ડેમો પણ થશે છલોછલ

    રાજ્યમાં અલ-નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આગોતરા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાજ્યની પાણી, કૃષિ અને પશુપાલન સંબંધિત સજ્જતાની…

    NEET 2026 ઉમેદવારો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દોડાવશે 6 સ્પેશિયલ ટ્રેનો, જાણો વિગત

    NEET-UG 2026 પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 21 જૂનના રોજ યોજાનારી NEET પરીક્ષાને ધ્યાનમાં રાખીને ઉમેદવારો અને તેમના પરિવારજનોને મુસાફરીમાં સરળતા રહે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *