ઉતરાયણ પર્વમાં અબોલ પક્ષીઓના જીવ બચાવવા એક પ્રયાસ

–>ઉતરાયણ પર્વ નિમિત્તે પક્ષીઓ માટે મુઠ્ઠીભર અનાજ એકત્ર કરવામાં આવ્યું:–

 

9,523 birds treated in wake of Uttarayan

 

સંજેલી તાલુકામાં જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં કાર્યરત છે. જે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી પૂરી પાડે છે અને અનાથ, અપંગ અને અત્યંત ગરીબ વિદ્યાર્થીઓને મફત માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડે છે.

 

Providing Aid to Injured Birds on Makar Sankranti - Wildlife SOS

 

જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગો સંજેલી-મોરા-સુખસર તાલીમ કેન્દ્રોના મેનેજર શ્રી દિલીપ કુમાર એચ. મકવાણાના માર્ગદર્શન હેઠળ, તાલીમ વર્ગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉતરાણના આગલા દિવસે મુઠ્ઠીભર અનાજ એકઠું કર્યું અને પક્ષીઓને ખવડાવ્યું. જેથી પક્ષીઓ ઉતરાણના દિવસે ખોરાકની શોધમાં ન જાય અને પોતાનો જીવ બચાવી શકે તે માટે, ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગમાં મેનેજર શ્રી દિલીપ કુમાર મકવાણા દ્વારા પક્ષીઓના નામે મુઠ્ઠીભર અનાજની વ્યવસ્થા કરવામાં આવી હતી.

 

Related Posts

ગુજરાતમાં ભર ઉનાળે હવામાનમાં ફેરફાર: રાજ્યમાં 5 એપ્રિલ સુધી વરસાદી માહોલની આગાહી

ગુજરાતમાં ગરમી વચ્ચે અચાનક હવામાન બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો રહેવાની શક્યતા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે…

વિકાસનો મહાકુંભ: PM મોદી વાવ-થરાદથી ગુજરાતને ₹19,800 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે, વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે * ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *