અમરેલીમાં પાટીદાર દિકરી મુદ્દે રાજકીય ખેંચતાણ, પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું-જે થયું તે યોગ્ય નથી
B INDIA અમરેલી :- અમરેલીમાં નકલી લેટરકાંડમાં પાયલ ગોટીના વિવાદે રાજકીય ખેંચતાણ ચાલુ કરી છે. પાયલ ગોટીને ન્યાય અપાવવા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી મેદાને આવ્યા હતા. તો બીજી તરફ પાટીદાર…
શ્રી સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
શ્રી સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ નાહીયેર અને સ્વામિનારાયણ સ્કૂલ આમોદ ખાતે વિદ્યાર્થીઓ માટે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાહીયેર અને આમોદ સ્કૂલના આચાર્યોએ…
અયોધ્યા: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠની ઉજવણી બોડેલીમાં પાટોત્સવ તરીકે ઉજવવામાં આવી
પોષ સુદ બારસના રોજ, રામ લલ્લાના અયોધ્યામાં તેમના ઘરે પાછા ફરવાની એક વર્ષની વર્ષગાંઠ, બોડેલી શહેરના રામ ભક્તો દ્વારા બોડેલીના અલીપુરા ચાર રોડ પર સ્થિત રામ ચોક ખાતે પાટોત્સવ તરીકે…
ગુજરાતની રાષ્ટ્રીય એકતાના પ્રતીક ભડિયાદ પીર મહમૂદ શાહ બુખારી દાદાનો વાર્ષિક ઉર્સની ઉજવણી કરવામાં આવી
દરગાહના મુંજાવર બાવુમિયા બાપુની પવિત્ર હાજરીમાં સમગ્ર ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. લાખો ભક્તો અહીં દર્શન માટે આવ્યા હતા. દરગાહ પર નિશાન અને ચંદન શરીફ ચઢાવવા સહિત ધાર્મિક વિધિઓ કરવામાં…
કચ્છ : વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, ગેમમાં પૈસા હારી જતા કિશોરે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું
B india કચ્છ :- મોબાઇલમાં રમાતી ગેમ દિવસેને દિવસે કિશોરો અને યુવાનો માટે વ્યસન બનતું જાય છે. જેણા દુષ્પરિણામના કિસ્સા અવાર નવાર સામે આવતા હોય છે. તેવો જ એક કિસ્સો…
વડોદરાની MS યુનિ.ના પ્રોફેસર મોહમદ અઝહર સસ્પેન્ડ, જાતીય સતામણીનો લાગ્યો હતો આરોપ
B india વડોદરા :- વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. આર્ટસ ફેકલ્ટીના આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરવામાં આવી હોવાની ઘટના સામે ખળભળાટ મચી જવા પામ્યો…
મહિસાગરમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો, SOGની ટીમે વધુ એક બોગસ તબીબ ઝડપાયો
B india મહિસાગર :- એક બાદ એક બોગસ ડોકટરો પર મહિસાગર SOG દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે વધુ એક બોગસ તબબિનો પર્દાફાશ થયો છે. બાલાસિનોરના અંતરિયાળ વિસ્તારમાં બોગસ…
ગુજરાતમાં HMPV વાયરસનાં ત્રણ કેસથી લોકોમાં ફફડાટ, આરોગ્ય મંત્રીએ આપી આ સલાહ
B india અમદાવાદ :- ચીનથી ઉદભવેલા વાયરસથી ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. આ વાયરસની એન્ટ્રી ભારત અને આપણા ગુજરાતમાં પણ થઈ ચુકી છે. જો કે, ડરવાનું કોઈ કારણ નથી. પરંતુ સાવધાની…
ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, હવે કાનૂની પ્રક્રિયા બનશે મજબૂત
B india અમદાવાદ :- ચેરીટીતંત્રના વહીવટમાં પારદર્શિતા લાવવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ની કલમ-૮ હેઠળ ચેરીટીતંત્રની કચેરીઓમાં થતી ન્યાયીક અને અર્ધન્યાયીક…