આણંદ પંથકમાં ભૂકંપનો આંચકો: 3.4 તીવ્રતા, લોકોમાં ફફડાટ
ગુજરાતના આણંદ અને આસપાસના ચરોતર વિસ્તારમાં આજે સાંજે ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અચાનક ધરતી ધ્રૂજતા અનેક લોકો પોતાના ઘર અને ઓફિસમાંથી બહાર ખુલ્લા મેદાનોમાં દોડી…
ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીનો કાર્યક્રમ થયો જાહેર: 23 એપ્રિલે મતદાન, 4 મેના રોજ મતગણતરી
આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીનો કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. ગોવિંદ પરમારના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક માટે મતદાન આગામી 23 એપ્રિલે યોજાશે, જ્યારે 4…








