આજે સ્થાનિક સ્વરાજ્યની 10 હજાર સીટનું પરિણામ | સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 | B INDIA LIVE

OPEN LINK  AND WATCH LIVE VIDEO
આજે સ્થાનિક સ્વરાજ્યની 10 હજાર સીટનું પરિણામ
https://youtube.com/live/1gnWbgANIjM?feature=share

વિધાનસભાની સેમિફાઇનલનું ચિત્ર આજે સ્પષ્ટ થશે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે તમામ મહાનગરોને મળશે નવા મેયર રાજ્યમાં 382 સ્થાનો પર મતગણતરી હાથ ધરાશે 33750 પોલીસ કર્મચારીઓ ગણતરી સ્થાને રહેશે અમદાવાદ મનપાની ચૂંટણીની આજે મતગણતરી શહેરમાં બે સ્થળો પર મત ગણતરી હાથ ધરાશે ગુજરાત કોલેજ અને LD કોલેજ ખાતે મતગણતરી થશે ગુજરાત કોલેજમાં 21 વોર્ડ માટે મતગણતરી થશે જ્યારે LD કોલેજ ખાતે 27 વોર્ડની મતગણતરી થશે 190 બેઠક માટે જાહેર થશે પરિણામ જગદીશન પંચાલના નેતૃત્વમાં ભાજપની પ્રથમ ચૂંટણી 2021માં 90% સીટ પર કેસરિયો લહેરાયો હતો અમિત ચાવડા કોંગ્રેસનું પંજો મજબૂત કરશે ? ઇસુદાન ગઢવીન AAP ની ટીઆરપી વધારશે ?

આજે સ્થાનિક સ્વરાજ્યની 10 હજાર સીટનું પરિણામ
https://youtube.com/live/1gnWbgANIjM?feature=share

  • Related Posts

    Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન Meritorious Achievement Honor

    Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન, પ્રથમ વિજેતાને રૂ.1 લાખનું ઇનામ Gujarat ગાંધીનગર, 16 સપ્ટેમ્બર:Gujaratમાં આબોહવા પરિવર્તન સામે જાગૃતિ અને નક્કર કામગીરીને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગર ખાતે **‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27’**નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં રાજ્યભરમાં પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા કુલ 14 વિજેતાઓને પાંચ અલગ-અલગ શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પસંદ થયેલા વિજેતાઓને અનુક્રમે રૂ.1 લાખ, રૂ.75 હજાર અને રૂ.50 હજારનું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ક્લાઇમેટ એક્શનને માત્ર સરકારી યોજનાઓ કે નીતિઓ પૂરતું સીમિત ન રાખીને તેને સામાન્ય નાગરિકોની જીવનશૈલીનો…

    ભારતીય : પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: Aggressive Naval Maneuver 2026

    પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: દિલ્હીમાં પાકિસ્તાની રાજદ્વારી અધિકારીને તેડું, 15 વર્ષ પહેલાં પણ ટકરાયા હતા ભારતીય-પાકિસ્તાની યુદ્ધ જહાજો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે ઉત્તરી અરબી સમુદ્રમાં ભારતીય અને પાકિસ્તાની નૌસેનાના જહાજો વચ્ચે ટક્કરની ઘટના સામે આવી છે. 15 સપ્ટેમ્બર 2026ના રોજ આંતરરાષ્ટ્રીય જળસીમામાં આ ઘટના બની હતી. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાને ગંભીરતાથી લેતા નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના Chargé d’Affairesને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતે પાકિસ્તાની નૌસેનાના વર્તનને “અસ્વીકાર્ય અને બિનવ્યાવસાયિક” ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ ટક્કરમાં કોઈ મોટું નુકસાન થયું નથી. જોકે, ભારતીય પક્ષે કહ્યું છે કે પાકિસ્તાની નૌસેનાના જહાજની સમુદ્રમાં કરવામાં આવેલી કાર્યવાહી સલામતીના દૃષ્ટિકોણથી ગંભીર હતી. આ ઘટના બાદ ભારતે પાકિસ્તાની…