ભાજપ પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળાની B INDIA ઓફિસમાં શુભેચ્છા મુલાકાત!
ભાજપ પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળાની B INDIA માં શુભેચ્છા મુલાકાત: મીડિયા અને પક્ષના સંકલન અંગે થઈ ચર્ચા અમદાવાદ: ગુજરાત ભાજપના પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળાએ તાજેતરમાં B INDIA ન્યૂઝ…
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને હર્ષ સંઘવીએ પ્રહલાદનગર ગાર્ડન ખાતે કર્યો યોગાભ્યાસ
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને હર્ષ સંઘવીએ પ્રહલાદનગર ગાર્ડન ખાતે કર્યો યોગાભ્યાસ અમદાવાદ: સમગ્ર વિશ્વ આજે યોગના રંગે રંગાયું છે. આજે 21મી જૂનના રોજ…
૧૨મો આંતરાષ્ટ્રીય યોગ દિવસ: સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદીઓનો અભૂતપૂર્વ ઉત્સાહ
‘Yoga for Healthy Aging’ થીમ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભવ્ય આયોજન; મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલા અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિ મુખ્ય આકર્ષણો: રિવરફ્રન્ટ પર ભવ્ય ઉજવણી: શહેરી…
જગન્નાથ રથયાત્રા ૧૪૯: અમદાવાદ ફરી ભક્તિના રંગે રંગાશે, તૈયારીઓ પૂરજોશમાં!
ભક્તિ અને શ્રદ્ધાનો મહાસાગર: અમદાવાદમાં ૧૪૯મી રથયાત્રા માટે જમાલપુરનું જગન્નાથ મંદિર સજ્જ! અમદાવાદ: અષાઢી બીજનો દિવસ એટલે આખા દેશમાં ભગવાન જગન્નાથના ભક્તો માટે ઉત્સવનો દિવસ. જ્યારે પુરીના દરિયાકિનારે ભક્તોનો મેળાવડો…
એક દિવસનો પ્રવાસ અને ૫૬ મેગા પ્રોજેક્ટ્સ! નમો એરપોર્ટથી લઈને આઇકોનિક બ્રિજ સુધી…
PM મોદી 5 જૂને દમણની ઐતિહાસિક મુલાકાતે: ₹૨,૯૭૦ કરોડના ૫૬ મેગા પ્રોજેક્ટ્સ સાથે ‘નવા ભારત’નો ઉદય! દમણ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના ઈતિહાસમાં ૫ જૂન…
અમદાવાદ જિલ્લામાં વસતી ગણતરીની કામગીરીનો પ્રારંભ
*અમદાવાદ જિલ્લામાં વસતી ગણતરીની કામગીરીનો પ્રારંભ* ***** *ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી વિદેહ ખરેએ જિલ્લામાં વસતી ગણતરી કામગીરીની રૂપરેખા રજૂ કરી* ***** *જિલ્લામાં જનગણના માટે ૨,૪૬૦ ગણતરીદારો અને ૩૯૯ સુપરવાઇઝરોની નિમણૂંક…
ગાંધીનગર જિલ્લામાં ‘ડિજિટલ વસ્તી ગણતરી-2027’નો ઐતિહાસિક પ્રારંભ: મેયર મીરા પટેલની વિગતો નોંધીને શરૂ કરાયું સંપૂર્ણ પેપરલેસ અભિયાન
ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ટેકનોલોજીના ઉપયોગ સાથે એક નવા યુગની શરૂઆત થઈ ચૂકી છે. ગાંધીનગર જિલ્લામાં સત્તાવાર રીતે ‘ડિજિટલ વસ્તી ગણતરી-2027’નો ધમાકેદાર પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ મહાઅભિયાનને ‘જનગણનાથી…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ કરાવ્યો
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ કરાવ્યો ——– કેન્સર જેવા ગંભીર રોગના દર્દીઓને ઝડપી અને વધુ સચોટ સારવાર માટે અતિઆધુનિક ‘હેલ્સિયન’ (Halcyon) ટેકનોલોજીથી સજ્જ રેડિયેશન…
ચોમાસા અંગે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી : કૃષિ ક્ષેત્ર માટે IMD એ જાહેર કરી કડક એડવાઇઝરી
IMD નો ચિંતાજનક રિપોર્ટ: ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચોમાસાના બીજા લાંબા ગાળાના પૂર્વાનુમાનમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાવાની દહેશત વ્યક્ત કરી છે. ઉત્તર-પૂર્વમાં ચોમાસું સામાન્ય: રાહતના…
ઉનાના S.M.V.S. સ્વામી નારાયણ મંદિર ખાતે ૧૬મો પાટોત્સવ ભવ્યતાથી ઉજવાયો, ભગવાનને ધરાવાયેલી કેરીઓનું જરૂરિયાતમંદોમાં કરાયું વિતરણ
ઉનાના S.M.V.S. સ્વામી નારાયણ મંદિર ખાતે ૧૬મો પાટોત્સવ ભવ્યતાથી ઉજવાયો, ભગવાનને ધરાવાયેલી કેરીઓનું જરૂરિયાતમંદોમાં કરાયું વિતરણ ઉના: સૌરાષ્ટ્રના પ્રખ્યાત ધાર્મિક સ્થળો પૈકીના એક એવા ઉના સ્થિત S.M.V.S. સ્વામી નારાયણ મંદિર…















