ભારે ગંભીર બાબત : “પૂનમ ભરવા અંબાજી આવેલા શ્રદ્ધાળુઓની કાર પર પથ્થરમારો”

પુનમના દિવસે અંબાજી મંદિરે આવેલા શ્રદ્ધાળુઓની કાર પર પથ્થરમારો. અમદાવાદથી અંબાજી પૂનમભરવા આવેલા શ્રદ્ધાળુઓ પર થયો પથ્થરમારો . અસામાજીક તત્વો દ્વારા ત્રણેક કાર પર કરવામાં આવ્યો પથ્થરમારો. પથ્થરમારો કરનાર આરોપીઓ પોલીસ સંકજાથી દુર. પથ્થરમારાની ઘટનામાં ભક્તોમાં રોષની લાગણી

પૂનમનાં દિવસે અંબાજી મંદિર બહાર  શ્રદ્ધાળુઓની કાર ઉપર પથ્થરમારો કરવાં માં આવ્યો. અમદાવાદ થી અંબાજી પૂનમ ભરવા આવેલા શ્રદ્ધાળુઓની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો. અમુક અસામાજિક તત્વો દ્વારા ત્રણ જેટલી કાર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો. પથ્થરમારાની આ ઘટનાથી ભક્તો ઘણા રોષે ભરાયેલા જોવા મળ્યા છે.

આ પણ વાંચો – અધધધ કરોડનો દારૂ જપ્ત, પણ ગુજરાતમાં હાલ ચાલી રહ્યા છે “બુટલેગરોનાં અચ્છે દિન”

પથ્થરમારો કરનાર અસામાજિક તત્વો હજી પોલીસની પકડથી દુર છે. કહેવાય છે કે કાનુનનાં હાથ લાંબા હોય છે, પરંતુ પથ્થરમારા જેવા કુત્ય કરવાં છતાય પોલીસનાં હાથ  પથ્થરબાજો સુધી પહોંચી શક્યા નથી. ખરેખર ખુબ ગંભીર બાબત કહેવાય આવું કુત્ય જે શ્રદ્ધા અને આસ્થા પર સીધો પ્રહાર કરે છે.

 

Follow us on

#serious_matter #Stones_Pelted #devotees #Ambaji #Poonam #MaiBhakt #Car #terror

  • Related Posts

    4 મે-2026નાં રોજ ગુજરાત બોર્ડ ધોરણ-12 અને ગુજકેટ-2026નું પરિણામ જાહેર થશે

    ગુજરાતનાં લાખો વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ અને ગુજકેટનું પરિણામ એક જ દિવસે જાહેર થવા જઇ રહ્યું છે. 4 મે નાં રોજ સવારે 10:00 કલાકે પરિણામ પ્રસિદ્ધ કરાશે. સાથે સાથે પ્રાપ્ત માહિતી અનુસાર ધોરણ – 10 નું પરિણામ પણ 6 મે નાં રોજ અપેક્ષીત છે. 

    ખુબ સરસ:અમદાવાદમાં ગેરકાયદેસર પાર્ક કરાયેલા વાહનો સામે કાર્યવાહી

    અમદાવાદમાં ગેરકાયદેસર પાર્ક કરેલા વાહનો સામે કાર્યવાહી કરવાંમાં આવી સાથે સાથે ગેરકાયદેસર પાર્ક કરાયેલા ૧૦ હજાર વાહનોને દંડ પણ ફટકારાયો.એસ્ટેટ વિભાગ દ્વારા દંડ વસુલ કરવામાં આવેલ છે.