અદાણી ગ્રુપની આ કંપનીએ પરિણામો કર્યા જાહેર, ઘટ્યો નફો પણ વધી કમાણી
અદાણી ટોટલ ગેસ લિમિટેડે નાણાકીય વર્ષ 2023-24 ના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ) ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો સંયુક્ત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ઘટીને રૂ. 155 કરોડ થયો છે. જે ગયા…
ગોંડલની ઘટનાને લઈ અમિત ચાવડાએ ગૃહ રાજ્ય મંત્રીને કર્યા સવાલ, જાણો શું કહ્યું
ગઈ કાલે ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથીરિયા વચ્ચેનો વિવાદ જાહેરમાં આવ્યો હતો. ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાન અલ્પેશ અને તેના સાથીદારો કાલે ગોંડલ પહોંચ્યા હતા. જેમાં અલ્પેશ કથીરિયાના…
Sachet Appનો PM મોદીએ ‘મન કી બાત’માં કેમ કર્યો ઉલ્લેખ, જાણો આ App વિષે
‘મન કી બાત’ના 121મા એપિસોડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ખૂબ જ મહત્વપૂર્ણ ટેકનોલોજીકલ પહેલની ચર્ચા કરી. તેમણે કહ્યું કે ભારતના રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) દ્વારા વિકસાવવામાં આવેલી ‘SACHET’ એપ…
કપિલ સિબ્બલે સંસદના વિશેષ સત્રને લઈ સરકાર પાસે કરી આ માંગ, જાણો શું કહ્યું
શું સરકાર પહેલગામ હુમલા પર સંસદનું ખાસ સત્ર બોલાવશે? આ પ્રશ્ન રાજ્યસભાના સ્વતંત્ર સભ્ય કપિલ સિબ્બલે ઉઠાવ્યો છે. તેમણે રવિવારે રાજકીય પક્ષોને પહેલગામ આતંકવાદી હુમલાના પગલે મે મહિનામાં શક્ય તેટલી…
ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથીરિયા ગોંડલમાં.. થયો હુમલાનો પ્રયાસ; જાણો શું છે વિવાદ
આજે ગોંડલમાં રવિવારે રણસંગ્રામ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલ ગોંડલ પહોંચ્યા છે. જેને લઈને ગોંડલ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત…
અજમાનો કરો આ રીતે ઉપયોગ, થશે અઢળક ફાયદા
આજના વ્યસ્ત જીવનમાં, પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ કોઈ પડકારથી ઓછું નથી. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો હંમેશા કોઈને કોઈ બીમારીથી પીડિત છે અથવાતો કોઈ સંઘર્ષ કરે છે.…
Pahalgam Terror Attack: ભારતે અટારી બોર્ડર કેમ કરી બંધ? પાકિસ્તાનને શું કરશે અસર; જાણો વિગત
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની અટારી સરહદ બંધ કરી દીધી છે. પાકિસ્તાન સાથે વેપાર આ સરહદ દ્વારા થતો હતો. 23 એપ્રિલની સાંજે, પ્રધાનમંત્રી નરેન્દ્ર…
આતંકી હુમલાને લઈને અમિત શાહનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
આતંકી હુમલાને લઈને કેન્દ્રીયમંત્રી અમિત શાહ ઘટના બાદ જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ આતંકવાદી હુમલા પર સ્પષ્ટપણે કહ્યું કે ગુનેગારોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.…
મોટી કાર્યવાહીની તૈયારી ! ભારત પહોંચતાની સાથે જ PM મોદીએ એરપોર્ટ પર યોજી ઇમરજન્સી બેઠક
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને પગલે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમનો વિદેશ પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફર્યા છે. દિલ્હી પહોંચતાની સાથે જ તેમણે એરપોર્ટ પર જ એક…
Ahmedabad : સરકારી સ્કૂલોમાં એડમિશન માટે લાગી લાંબી લાઇન, બહાર પાડવું પડ્યું વેઇટિંગ લિસ્ટ
પંકજ મકવાણા, અમદાવાદ/ ‘સરકારી સ્કૂલોમાં એડમિશન માટેની લાઇન અને વેઇટિંગ લિસ્ટ…’’ કદાચ આ શબ્દો તમારા કાને પડતા તમે એક સેકેન્ડ માટે તો આશ્વર્યચકિત થઇ જશો અને જરૂરથી કહેશો કે, અરે…
















