ગુજરાત પોલીસની નવી પહેલ: રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે લેવાયો ખાસ નિર્ણય

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો(સિનીયર સિટીઝન)ની સુરક્ષા અને સલામતી…

ચમારિઆ ગામમાં જનજાગૃતિ લાવવા માટે રાત્રે ભાથીજી મહારાજ કથા કાર્યક્રમનું આયોજન

સંજેલી તાલુકાના ચમારિઆ ગામમાં ગ્રામ પંચાયત પાસેહોળી ફળિયામાં જય ગોગદેવ યુવા મંડળ સાંતા રોડ દ્વારા ક્ષત્રિય નાયક ભાથીજી મહારાજની કથાનું એક દિવસીય વર્ણન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.લોક જાગૃતિ અર્થે…

સુરતમાં સ્નેહમિલનની સાથે ભળ્યો એક્ઝિબિશનનો રંગ, મહિલાઓને પૂરું પડાયુ પ્લેટફોર્મ.

સુરતના વરાછા વિસ્તારમાં સમાજને એકાંતને બાંધી રાખવા માટે અવનવા આયોજન થતા હોય છે ત્યારે સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર દ્વારા અક્ષરવાડી આનંદવાડી દુખિયાના દરબાર રોડ પર સ્નેહ મિલન ની સાથે-સાથે ત્રીજા…

લખતર ઉમા ધામ ખાતે વરમોરા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

–>વરમોરા પરિવાર સ્નેહ મિલનમાં મિલન દરમિયાન આગેવાનો દ્વારા વરમોરા પરિવારને કઈ રીતે સમૃદ્ધિ અને આગળ વધે તેની માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું:–     લખતર શહેર ખાતે વણા રોડ ઉપર…

ગીર સોમનાથ: સંકલિત બાળ વિકાસ સેવા યોજના, પોષણ મહોત્સવ 2025

–>જિલ્લા ICDS (સંકલિત બાળ વિકાસ સેવાઓ) શાખા દ્વારા કોડીનાર કમ્પોનન્ટ-2 વેલણ ગામ ખાતે પોષણ મહોત્સવ 2025 અને શ્રી અન્ન પોષણ વાનગીનું આયોજન કરવામાં આવ્યું હતું:–     ગીર સોમનાથ જિલ્લાના…

ઉતરાયણ પર્વમાં અબોલ પક્ષીઓના જીવ બચાવવા એક પ્રયાસ

–>ઉતરાયણ પર્વ નિમિત્તે પક્ષીઓ માટે મુઠ્ઠીભર અનાજ એકત્ર કરવામાં આવ્યું:–     સંજેલી તાલુકામાં જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં કાર્યરત છે. જે…

વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા ૧૬મો સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો

ખાંભા પ્રજાપતિ સમાજની વાડીમાં શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા ૧૬મો સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ૬૦% થી વધુ ગુણ મેળવનારા ધોરણ ૩ થી ૧૧ સુધીના વિદ્યાર્થીઓનું…

ગૌરવ પુરસ્કાર 2025 કાર્યક્રમ ગઢ શહેરના પટેલ સમાજની વાડી ખાતે આયોજિત કરવામાં આવ્યો

ગોરસ સંપાદકીય મંડળ દ્વારા આયોજિત “ગોરસ ગઢપુર ગૌરવ પુરસ્કાર 2025” કાર્યક્રમ આજે બપોરે બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં પટેલ સમાજની વાડી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મૂળભૂત રીતે ગડ્ડાના વતનીઓને વધુ…

ગુજરાતના અમદાવાદમાં 600 થી વધુ પતંગબાજો પહોંચ્યા, સાબરમતી રિવરફ્રન્ટ પર પતંગોથી આકાશ ‘રંગીન’ થયું

B INDIA અમદાવાદ : ગુજરાતમાં ઉત્તરાયણના તહેવાર પહેલા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ત્રિરંગો ફુગ્ગો ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું. પતંગ મહોત્સવની શરૂઆત રંગબેરંગી કાર્યક્રમો…

શ્રી સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

શ્રી સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ નાહીયેર અને સ્વામિનારાયણ સ્કૂલ આમોદ ખાતે વિદ્યાર્થીઓ માટે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાહીયેર અને આમોદ સ્કૂલના આચાર્યોએ…