મહિલાઓ માટે જીવનરક્ષક HPV વેક્સીન: સર્વાઇકલ કેન્સરથી બચાવ અને ખર્ચની માહિતી,HPV વેક્સિન કેમ છે જરૂરી?
ભારતમાં છેલ્લા થોડા વર્ષોમાં સર્વાઇકલ કેન્સરના કેસોમાં વધારો નોંધાયો છે. આ એક ગંભીર અને જીવલેણ બીમારી છે, જે ખાસ કરીને મહિલાઓમાં જોવા મળે છે. સ્ત્રીઓમાં થતો આ બીજો સૌથી સામાન્ય…
ધીરેન્દ્ર શાસ્ત્રીના આમંત્રણ પર પ્રયાગરાજ પહોંચ્યા ‘રામાયણ’ના રામ-સીતા-લક્ષ્મણ,ઝલક જોવા ઉમટ્યો ભક્તોનો સાગર
પ્રયાગરાજમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ ત્યારે જોવા મળ્યો, જ્યારે હનુમંત કથાથી પહેલા ભવ્ય કલશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રામાં 80ના દાયકાના લોકપ્રિય ટીવી ધારાવાહિક રામાયણના પ્રખ્યાત કલાકારો અરુણ…
શું તમે ખાઈ રહ્યા છો નકલી પનીર? સાવધાન! આ 4 રીતોથી કરો અસલી–નકલીની ઓળખ, હોટેલ–રેસ્ટોરન્ટમાં ક્યારેય ન ખાઓ આ વસ્તુઓ!
આજકાલ બજારમાં નકલી પનીરનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. કેટલાક લોકો દૂધની જગ્યાએ કેમિકલ અને એસિડનો ઉપયોગ કરીને પનીર બનાવી રહ્યા છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. ખાસ…
આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિનો બોલિવુડમાં ભવ્ય ડેબ્યૂ, ‘કૃષ્ણાવતારમ’થી શરૂ થશે સફર
મનોરંજન જગતમાં હાલ એક ખાસ ચર્ચા જોર પકડી રહી છે, રાજકારણ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક અનોખું મિલન. આનંદીબેન પટેલની પૌત્રી સંસ્કૃતિ જયના હવે રૂપેરી પડદે પોતાની ઓળખ બનાવા માટે તૈયાર…
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરતા રાજ્યપાલ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી
માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ અંતર્ગત અમદાવાદ એરપોર્ટ પર પધાર્યાં ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.…
પાકિસ્તાન ‘સ્માર્ટ લોકડાઉન’ની તૈયારી: ભારતના પાડોશી દેશમાં ઉર્જા સંકટ, સરકારઅંતિમ નિર્ણય લે તેવી તૈયારી
અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે પાકિસ્તાનમાં ઉર્જા અને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો ભારે અસરગ્રસ્ત થયો છે. હાલ પેકિસ્તાન સરકાર ‘સ્માર્ટ લોકડાઉન’ લગાવવાની તૈયારી કરી રહી છે, પરંતુ…
ગુજરાતના 2 સિનિયર IAS અધિકારીઓને કેન્દ્રમાં મહત્વની નિમણૂક, દિલ્હીમાં નવી જવાબદારી
ગુજરાતના વહીવટી તંત્ર માટે ગૌરવની વાતરૂપે બે સિનિયર IAS અધિકારીઓને કેન્દ્ર સરકારમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ પર નિયુક્તિ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેબિનેટ નિમણૂક સમિતિ (ACC) દ્વારા આ…
ગુજરાતમાં ભર ઉનાળે હવામાનમાં ફેરફાર: રાજ્યમાં 5 એપ્રિલ સુધી વરસાદી માહોલની આગાહી
ગુજરાતમાં ગરમી વચ્ચે અચાનક હવામાન બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો રહેવાની શક્યતા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે…
મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય: આદિજાતિ વિસ્તારોમાં રૂ. ૩૬૨ કરોડના માર્ગો અને સ્ટ્રકચરના કામોને મંજૂરી
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલનો રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય —————- વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતિ ગામોની શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે જોડતા માર્ગો તેમજ સ્ટ્રકચર…















