આદિવાસી નેતા મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો, જણાવ્યું આ કારણ

ગુજરાતના પૂર્વ ધારાસભ્ય અને અગ્રણી આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે. 1 વર્ષ પહેલા એકટલે વર્ષ 2024માં ભાજપ સાથે જોડાયા બાદ હવે તેમણે ભાજપ…

અમેરિકામાં ઇમિગ્રન્ટ્સ માટે નવો નિયમ લાગુ, H-1B વિઝા હોય કે ગ્રીન કાર્ડ આ ડોક્યુમેન્ટ રાખવા પડશે સાથે

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે એક નવો નિયમ લાગુ કર્યો છે જે મુજબ દરેક ઇમિગ્રન્ટ, ભલે તે કાયદેસર વિઝા (જેમ કે H-1B અથવા વિદ્યાર્થી વિઝા) પર હોય, તેણે હવે પોતાના કાનૂની…

Panchang : 12 એપ્રિલ 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ તિથી પૂર્ણિમા (પૂનમ) +05:54 AM નક્ષત્ર હસ્ત 06:08 PM કરણ : વિષ્ટિ ભદ્ર 04:38 PM ભાવ 04:38 PM પક્ષ શુક્લ યોગ વ્યાઘાત 08:38 PM દિવસ શનિવાર સૂર્ય અને ચંદ્ર…

Panchang : 11 એપ્રિલ 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ તિથી ચતુર્દશી (ચૌદસ) +03:24 AM નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની 03:10 PM કરણ : ગરજ 02:12 PM વાણિજ 02:12 PM પક્ષ શુક્લ યોગ ધ્રુવ 07:44 PM દિવસ શુક્રવાર સૂર્ય અને ચંદ્ર…

ભારત અને ફ્રાન્સ વચ્ચે થઈ મેગા ડીલ, 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાની મળી મંજૂરી

કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) એ ભારતીય નૌકાદળ માટે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાના મેગા ડીલને મંજૂરી આપી દીધી છે. આ સોદાનું કુલ મૂલ્ય 63,000 કરોડ રૂપિયાથી…

PM મુદ્રા યોજનાના 10 વર્ષ, જાણો છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં કેટલી લોન અપાઈ

દેશના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને કોઈ પણ અવરોધ વિના સંસ્થાકીય લોન મળી રહે તે હેતુથી 8 એપ્રિલ 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં પીએમ મુદ્રા યોજના જાહેર કરવામાં…

Ahmedabad: જીવરાજપાર્ક ચાર રસ્તા નજીક ACના ગોડાઉનમાં લાગી આગ, બે લોકોના મોતની આશંકા

રાજ્યમાં આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આગની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદના જીવરાજપાર્ક ચાર રસ્તા પાસે એસીના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી છે. આ…

PM મોદીએ તમિલનાડુને આપી મોટી ભેટ, દેશના પહેલા વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું કર્યું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રામ નવમી નિમિત્તે તમિલનાડુની મુલાકાતે છે. આ દરમિયાન, વડાપ્રધાન મોદીએ બહુપ્રતિક્ષિત નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. જે ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ છે.…

અયોધ્યા: રામ લલ્લાના મસ્તક પર ‘સૂર્ય તિલક’, જોવા મળ્યો અદભૂત નજારો

આજે રામ નવમી પર અયોધ્યામાં ઉત્સવનો માહોલ છે. રામનગરી શ્રી રામની જન્મજયંતીના આનંદમાં ડૂબી ગઈ છે. સવારે રામ મંદિર ખાતે મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ સવારે 9.30 વાગ્યે…

તમિલનાડુમાં ભાજપ AIADMK સાથે કરશે ગઠબંધન? અમિત શાહની મુલાકાત પહેલા અટકળો તેજ

ભારતીય જનતા પાર્ટી (BJP) અને AIADMK વચ્ચે નવા ગઠબંધનની અટકળો જોર પકડી રહી છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મહિનાના અંતમાં તમિલનાડુની મુલાકાત લેશે. અમિત શાહની આ મુલાકાત આગામી…