Ahmedabad: જીવરાજપાર્ક ચાર રસ્તા નજીક ACના ગોડાઉનમાં લાગી આગ, બે લોકોના મોતની આશંકા

રાજ્યમાં આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આગની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદના જીવરાજપાર્ક ચાર રસ્તા પાસે એસીના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે લોકોના મોતની આશંકા છે.  આગની ઘટનાને લઈને  ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.

જીવરાજ પાર્ક ચાર રસ્તા નજીક લાગેલી આગની ઘટનાને લઈને 10 જેટલા ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા છે. આ સાથે જ વેજલપૂરના ધારાસભ્ય અમીત ઠાકર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારાઆગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.

5 કાર બળીને ખાખ
બનાવના પગલે સ્થાનિક લોકોમાં ડરના માહોલ છવાયો છે, જો કે, અત્યાર સુધી કોઈ જાનમાલના મોટા નુકસાનની વિગતો સામે આવી છે. આગની ઘટનાની નજીક પાર્ક કરેલી 5 કાર પણ બળીને ખાખ થઈ છે.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Instagram : https://www.instagram.com/bindiadigital/
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Central કર્મચારીઓના બોનસમાં 3 ગણો વધારો થશે? Golden Gift

Central કર્મચારીઓના બોનસમાં 3 ગણો વધારો થશે? ₹21,000ની બેઝ લિમિટની માંગથી દિવાળી પહેલાં ચર્ચા તેજ નવી દિલ્હી: Central કર્મચારીઓના બોનસને લઈને મહત્વપૂર્ણ ચર્ચા શરૂ થઈ છે. Central શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 25 ઓગસ્ટ 2026ના રોજ નવા વેજ કોડ હેઠળ બોનસ સંબંધિત નિયમોને લઈને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યા બાદ કર્મચારી સંગઠનો તરફથી બોનસની ગણતરી માટેની મર્યાદા વધારવાની માંગ કરવામાં આવી છે. ખાસ કરીને Bonus Payable Ceiling ₹7,000થી વધારીને ₹21,000 કરવાની માંગને કારણે આગામી દશેરા અને દિવાળી પહેલાં કર્મચારીઓમાં ચર્ચા તેજ બની છે. જો સરકાર કર્મચારી સંગઠનોની આ માંગ સ્વીકારીને સત્તાવાર આદેશ જાહેર કરે, તો બોનસની ગણતરી માટેની મર્યાદામાં મોટો ફેરફાર થઈ શકે છે. જોકે, મહત્વની બાબત એ છે કે ₹21,000ના આધારે ત્રણ ગણો બોનસ મળવાની વાત…

Blood : લખતરના ઉટેશ્વર મંદિરે અનોખી સેવા: રક્તદાન કેમ્પમાં 67 બોટલ રક્ત એકત્ર, Humanitarian Triumph

REPORTER :  Dharmendrasinh Zala લખતરના ઉટેશ્વર મહાદેવ મંદિરે અનોખી સેવા: Blood ડોનેશન કેમ્પમાં 67 બોટલ રક્ત એકત્ર, બોટલો ઘટી પડી! લખતર Blood : શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક આસ્થા સાથે સામાજિક સેવાનો સુંદર સંદેશ આપતો અનોખો કાર્યક્રમ લખતર તાલુકામાં યોજાયો હતો. લખતર અને સદાદ ગામની સીમ વચ્ચે આવેલા સ્વયંભૂ ઉટેશ્વર મહાદેવજીના મંદિર ખાતે સદાદ ઉટેશ્વર સમિતિ અને લાઈફ લાઈન Blood સેન્ટરના સંયુક્ત પ્રયાસોથી મહા Blood ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. Blood ડોનેશન કેમ્પ દરમિયાન આશરે 67 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ રહી કે રક્તદાન કરવા માટે લોકોની સંખ્યા એટલી વધી ગઈ હતી કે આયોજકો દ્વારા લાવવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *