વૈશ્વિક બજારમાં એક જ દિવસમાં સોનું 4% અને ચાંદી 7% તૂટી, જાણો શું છે કારણ

ગત ઘણા અઠવાડિયાંથી સોના અને ચાંદીમાં દ્રુત ભાવવૃદ્ધિ બાદ મંગળવારે વૈશ્વિક બજારમાં બંને કિંમતી ધાતુઓમાં ભારે કડાકો નોંધાયો છે. સોનાની કિંમતમાં 4% અને ચાંદીમાં 7%નો તીવ્ર ઘટાડો થયો છે. જે…

એશિયા કપ વિજેતા ભારતને હજુ સુધી ટ્રોફી નથી મળી, ACC ચેરમેન મોહસીન નકવી સાથે વિવાદ વકર્યો

એશિયા કપ 2025 જીત્યા પછી પણ ભારતીય ક્રિકેટ ટીમને હજુ સુધી ટ્રોફી આપવામાં આવી નથી. આ મુદ્દો હવે BCCI અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચેરમેન મોહસીન નકવી વચ્ચે ગંભીર વિવાદનો…

IMD દ્વારા કેરળ, તમિલનાડુ અને પુડુચેરી માટે ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર, જાણો વિગત

ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા દક્ષિણ ભારતના કેટલાંક વિસ્તારો માટે આગામી બે દિવસ માટે ભારે વરસાદની ચેતવણી સાથે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યો છે. આ ચેતવણી ખાસ કરીને કેરળ,…

વરસિંગપુર રોડ સ્થિત સ્વામિનારાયણ વાસણા મંદિર ખાતે 22 ઓક્ટોબરે ભવ્ય અન્નકૂટનું આયોજન

નવા વર્ષ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ વાસણા સંસ્થા, વર્સિંગપુર રોડ ખાતે આવેલા સુંદર મંદિર ખાતે 22 ઓક્ટોબર, 2025 ના રોજ ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે સમગ્ર…

બોલિવૂડના દિગ્ગજ કોમેડી અભિનેતા અસરાનીનું ૮૪ વર્ષની વયે નિધન

દિવાળીના પાવન અવસરે મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. બૉલિવૂડના જાણીતા અને લોકપ્રિય કોમેડી કલાકાર અસરાની (Asrani) નો લાંબી બીમારી પછી ૮૪ વર્ષની વયે અવસાન થયું છે. ફેફસાંની સમસ્યાના…

દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે ‘પડતર દિવસ’ શા માટે આવે છે?, જાણો ખાલી દિવસનું મહત્વ

આ વર્ષે દિવાળી 20 ઓક્ટોબરને ઉજવવામાં આવી રહી છે અને ત્યારબાદ 22 ઓક્ટોબરે ગુજરાતી નવું વર્ષ (બેસતું વર્ષ) શરૂ થશે. પરંતુ, આ બંને તહેવારો વચ્ચે આવેલા એકદિનને લોકો સામાન્ય રીતે…

Gold-Silver Price Drop: ચાંદી 17 હજાર તો સોનામાં પણ 5,000થી વધુનો ઘટાડો, જાણો ભાવ

દિવાળીના તહેવારની ખુશીઓ વચ્ચે ચાંદી અને સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. bullion બજારમાં આજના દિવસે ખરીદીનો જામાવ થયો છે, કારણ કે ચાંદીમાં 17,000 રૂપિયા અને સોનામાં 5,000થી વધુનો ઘટાડો…

કેનેડામાં ભારતીયોની સુરક્ષા અંગે ઊઠ્યા સવાલો, હાઈ કમિશનર દિનેશ પટનાયકે વ્યક્ત કરી ચિંતા

કેનેડામાં ભારતીય નાગરિકોની સુરક્ષા મુદ્દે ભારતના નવા હાઈ કમિશનર દિનેશ કે. પટનાયકે ગંભીર સવાલો ઊઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, “મને જ અહીં સુરક્ષાની જરૂર છે, તે વિચિત્ર વાત છે.” આ…

Rajkot : માત્ર 15 કલાકમાં 4 હત્યાઓથી દહેશત, CFL ક્વાર્ટરમાં 30 વર્ષીય યુવાનની છરી વડે હત્યા

દિવાળી જેવો પવિત્ર તહેવાર પણ રાજકોટ શહેર માટે લોહિયાળ બની રહ્યો છે. માત્ર 15 કલાકના ગાળામાં 4 હત્યાઓના બનાવોએ શહેરમાં ભયનો માહોલ ઉભો કરી દીધો છે. તાજેતરનો તાજો બનાવ જામનગર…

પાકિસ્તાનમાં 4.7 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં દહેશત; કેટલીક ઇમારતોને નુકસાન

પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં સોમવારે સવારે ભૂકંપના તીવ્ર ઝટકાઓ અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.7 નોંધાઇ છે. લોકોએ ગભરાટભેર ઘરો અને ઓફિસો ખાલી કરી સુરક્ષિત સ્થળે દોડ્યું હતું. જો…