ધનતેરસના દિવસે સોનાં-ચાંદીની ખરીદીનું શાસ્ત્રીય મહત્ત્વ

આજના દિવસે મહાલક્ષ્મી, કુબેર અને ધન્વંતરીજીની પૂજા ચોપડાનું પૂજન વેપારીઓ માટે શુભ પરંપરા ધન, સુખ અને સમૃદ્ધિ માટે ભગવાન ધન્વંતરીની આરાધના દેવ કુબેરજીની પૂજા વૈભવ અને ધન પ્રાપ્ત કરવા માટે…

પાકિસ્તાની હુમલામાં 3 અફઘાન ક્રિકેટરોના મોત, પાક સેનાએ પક્તિકામાં કર્યો બોમ્બમારો

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ વધી રહ્યો છે. બંને દેશો શુક્રવારે પરસ્પર સંમતિથી 48 કલાકનો યુદ્ધવિરામ લંબાવવા સંમત થયા.પરંતુ થોડા કલાકો પછી, તાલિબાને પાકિસ્તાન પર અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં…

Dhanteras 2025: ધન, આરોગ્ય અને સમૃદ્ધિના ત્રિવેણી પર્વે જાણો સંપૂર્ણ પૂજા વિધિ

પ્રાચીન કાળથી ધનતેરસ માતા લક્ષ્મીજીના આગમન પર્વ તરીકે ઉજવાતો આવ્યો છે, પણ બહુ ઓછા લોકો જાણે છે કે આ દિવસે કુબેર દેવ અને ધન્વંતરી દેવતાનું પૂજન પણ અનિવાર્ય માનવામાં આવે…

DRDOનું આત્મનિર્ભર ભારત તરફ વિશાળ પગલું, નાગ Mk-II મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ સ્વદેશી રીતે વિકસાવેલી નાગ Mk-II એન્ટી-ટેંક ગાઇડેડ મિસાઇલ (ATGM) નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલનું પરીક્ષણ DRDO દ્વારા વિકસાવવામાં આવેલી લાઇટ…

પાકિસ્તાને એક તરફ યુદ્ધવિરામ લંબાવ્યું, બીજી તરફ અફઘાનિસ્તાન પર કર્યો હવાઈ હુમલો

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ ફરી એક વખત ચરમસીમા પર પહોંચી ગયો છે. એક તરફ બંને દેશો શુક્રવારે 48 કલાકના યુદ્ધવિરામ માટે સંમત થયા હતા, તો બીજી તરફ કેટલાક કલાકોમાં…

હવામાન વિભાગે આગાહી કરી: દિવાળી અને નવા નૂતન વર્ષ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના

ગુજરાતમાં દિવાળી અને નવા નૂતન વર્ષની ઉજવણીથી પહેલા, હવામાન વિભાગ (IMD) એ દક્ષિણ ગુજરાત માટે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાઓમાં ગાજવીજ…

મોદી સરકારની મધ્યમ વર્ગને દિવાળીની ભેટ, 1.41 લાખ વધારાના મકાનોના નિર્માણને મંજૂરી

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને, મોદી સરકારે મધ્યમ વર્ગ માટે એક ખુશખબર આપી છે. કેન્દ્રીય ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) – શહેરી 2.0’ હેઠળ 1.41 લાખ…

મેહુલ ચોક્સીનો પ્રત્યાર્પણ માર્ગ ખુલ્યો, બેલ્જિયમની કોર્ટે ભારતની વિનંતી મંજુર કરી

બેલ્જિયમની કોર્ટ દ્વારા પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં મુખ્ય આરોપી અને ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીનો પ્રત્યાર્પણ આદેશ જારી કરાયો છે. આ નિર્ણયથી ભારત માટે ચોક્સીને પાછો લાવવાનો માર્ગ સાફ થયો…

નૂર વલી મહેસુદે પાકિસ્તાનને કઠિન પરિસ્થિતિમાં મુકી દીધું, સતત આતંકવાદી હુમલાઓ બાદ તણાવ શિખરે

8 ઓક્ટોબરે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) દ્વારા ખૈબર પખ્તુનખ્વા રાજ્યમાં થયેલા ભારે હુમલામાં 23 પાકિસ્તાની સૈનિકોના મોત થયા. આ હુમલાની જવાબદારી TTPએ લીધી હતી, જેના નેતા નૂર વલી મહેસુદ છે. હમલાના…

બાંગ્લાદેશમાં ફરી હિંસા: યૂનુસ સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા લોકો, પોલીસ સાથે અથડામણ

બાંગ્લાદેશમાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. Nobel Peace Prize વિજેતા અને કાર્યકારી સરકારના સલાહકાર મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં તૈયાર કરાયેલ જુલાઈ રાજકીય ચાર્ટરના વિરોધમાં સેંકડો લોકો ઢાકાની સંસદ…