4.00 PM 4 રિપોર્ટર LIVE | GROUND REPORT | GUJARATI NEWS BULETIN

ભાવનગર : મહુવામાં મધરાતથી અવિરત વરસાદ શહેરના વિસ્તારો પાણીમાં તરબોળ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત ગાંધી બાગ, વીટીનગર રોડ, ખોખરા પ્લોટ વિસ્તારો પાણી-પાણી ગાંધીજીનું બાવળું અને શાકમાર્કેટ વિસ્તારમાં ભરાયા…

બાળકો બાદ વડીલોમાં ટેકનોલોજીનું વ્યસન વધ્યું | GUJARATI NEWS BULLETIN

બાળકો બાદ વડીલોમાં ટેકનોલોજીનું વ્યસન વધ્યું ડિજિટલ દુનિયામાં ખોવાતા વડીલોના સ્વાસ્થ્યને અસર સોશિયલ મીડિયા અને ગેમિંગમાંવડીલોની વધતી રૂચી વડીલોમાં ઊંઘ અને શારીરિક પ્રવૃત્તિ ઘટી વડીલોની ઓનલાઇન પ્રવૃત્તિ પર જણાઈ દેખરેખની…

અમેરિકા દ્વારા ભારતીય વિદેશ નીતિની પ્રશંસા, પાકિસ્તાન સાથેના સંબંધો પણ ટાંક્યા

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ તાજેતરમાં જણાવ્યું છે કે વોશિંગ્ટન અને પાકિસ્તાન વચ્ચે વધતી જતી નિકટતા ભારત સાથેની અમેરિકાની મજબૂત ભાગીદારી પર અસર કરશો નહીં. રુબિયોએ સ્પષ્ટ કર્યું કે અમેરિકાનો…

સોનાના ભાવમાં રેકોર્ડ સ્તરેથી 9000 રૂપિયાનું ગાબડું, ચાંદીના ભાવમાં પણ આવ્યો ઘટાડો

સોનાના ભાવમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે રોકાણકારો અને બજારના વિશેષજ્ઞો માટે ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. 24 કેરેટ સોનાના ભાવમાં રેકોર્ડ સ્તર પરથી રૂ.…

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યો

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી કરી છે. અરબ સાગરમાં સક્રિય ડિપ્રેશનને કારણે રાજ્યમાં આગામી 4થી 6 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર…

ચક્રવાત મોન્થા : ઓડિશામાં ભારે વરસાદનું એલર્ટ, 7 જિલ્લાઓમાં સરકારી રજાઓ રદ

ચક્રવાત મોન્થાની અસરને લઈને ઓડિશા રાજ્યમાં ભારે વરસાદ અને પવન માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સાવચેતીના પગલાં તરીકે સાત જિલ્લાઓમાં સરકારી રજાઓ રદ કરી છે. હવામાન વિભાગના…

Uttar Pradesh: સહારનપુરમાં ફેક્ટરીમાં થયો ભયંકર બ્લાસ્ટ, 2 ના મોત 5 ઘાયલ

શેખપુરા કદીમ નજીક ટાયર ઓઇલ કાઢવાની ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટ સર્જાતા એક ભયંકર અકસ્માત બન્યો, જેમાં બે કામદારોના દુઃખદ મોત થયા અને પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક…

વડાપ્રધાનના આગમન પૂર્વે નર્મદા ઘાટ પાસે બની ગોજારી ઘટના, ભેખડ ધસતા 3 સ્થાનિક મજૂરો દટાયા

નર્મદામાં ભેખડ ધસતા ત્રણ સ્થાનિક મજૂરો દટાયા. આ દુર્ઘટના નર્મદા ઘાટના નવીનીકરણ દરમિયાન બની હતી. ઘટનાને લઈને સ્થાનિક તંત્ર દ્વારા તરત જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી અને પોલીસ અને…

“ઉત્સવોમાંથી બહાર આવી ખેડૂતોને સહાય નહીં, દેવા માફ કરો”, અમરેલી કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર લખીને રાજ્ય સરકાર સામે ખેડૂતોના મુદ્દે તીવ્ર સૂર ચડાવ્યા છે. તેમણે કહ્યું છે કે, “ઉત્સવોમાંથી બહાર…

અંક જ્યોતિષ/27 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…