નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી | F.I.R | #narmada

નર્મદા જીલ્લામાં ચકચારી ઘટના સામે આવી | F.I.R . . . ઘરના આંગણામાં પડી હતી લાશ 50 વર્ષીય મહિલાની લાશ પડી હતી ઘર આંગણે મહિલાની કોને કરી હત્યા..? કોણ હતો…

સમાજને કલંકિત કરતી ઘટના આવી સામે.! | F.I.R | #rajkot

સમાજને કલંકિત કરતી ઘટના આવી સામે.! સમાજને કલંકિત કરતી ઘટના! રંગીલા રાજકોટમાં ફરી ભદ્ર સમાજને કલંકિત કરતી ઘટના દીકરી સમાન પુત્રવધૂ સાથે સસરાએ કર્યાં અડપલાં રાજકોટમાં સસરો બન્યો હેવાન… પુત્રવધૂ…

OTT પ્લેટફોર્મ પર એડલ્ટ કન્ટેન્ટના પ્રસારણ અંગે દખલ કરવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઇનકાર, કરી આ ટિપ્પણી

OTT પ્લેટફોર્મ પર એડલ્ટ કન્ટેન્ટ ના પ્રસારણ અંગે દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ એક નીતિ સંબંધિત મામલો છે, જેમાં ન્યાયતંત્રનો હસ્તક્ષેપ યોગ્ય…

ઠાકરે બાદ હવે પવાર પરિવાર એક થશે? જાણો કેમ ચર્ચાઓએ જોર પકડયું

છેલ્લા 15 દિવસમાં, શરદ પવાર અને અજિત પવાર ત્રણ વખત મળ્યા છે અને સ્ટેજ શેર કર્યું છે. બંને નેતાઓ વચ્ચે પહેલા જેવી કડવાશ નહોતી. આ કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર…

પોપ ફ્રાન્સિસના નિધનથી સમગ્ર વિશ્વમાં શોકનું મોજું, ભારતમાં ત્રણ દિવસ રાજકીય શોક

ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું સોમવારે સવારે અવસાન થયું. તેમના નિધનના સમાચારથી સમગ્ર વિશ્વમાં શોકનું મોજું ફરી વળ્યું. ભારતમાં પણ તમામ રાજકીય અને સામાજિક આગેવાનોએ ઊંડી સંવેદના વ્યક્ત કરી…

મની લોન્ડરિંગ કેસમાં સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુને EDનું તેડું, જાણો શું છે મામલો

રિયલ એસ્ટેટ કંપનીઓ સાથે ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં ED એ તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુને નોટિસ ફટકારી છે. ટોલીવુડ અભિનેતા મહેશ બાબુને 27 એપ્રિલે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.…

અમૃતપાલ સમર્થકોએ ઘડ્યું અમિત શાહ સહિત અનેક નેતાઓ પર હુમલાનું કાવતરું! ચેટ થઈ લીક

પંજાબ પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ , કોંગ્રેસના સાંસદ રવનીત સિંહ બિટ્ટુ અને શિરોમણી શિરોમણી નેતા બિક્રમ સિંહ મજીઠિયા પર હુમલો કરવાના કાવતરાના આરોપમાં મોગાથી બે લોકોની ધરપકડ કરી છે…

વડોદરાના ચોકારી ગામે સીમની ઓરડીમાંથી કાળજું કંપાવતી લાશ મળી | F.I.R |

વૃદ્ધનું ઘડથી માથું અલગ કરી નીપજાવી હત્યા હત્યારાને શોધવા 200 પોલીસકર્મી કામે લાગ્યા પોલીસ માટે પડકાર રૂપ,..હત્યારાની નથી મળી રહી કોઈ કડી પોલીસ વિભાગના ડોગ સ્ક્વોડની ટીમ પણ કામે લાગી…

Earth Day 2025: શા માટે દર વર્ષે 22 એપ્રિલે મનાવવામાં આવે છે પૃથ્વી દિવસ? જાણો મહત્વ, ઈતિહાસ અને આ વર્ષની થીમ

દર વર્ષે 22 એપ્રિલે પૃથ્વી દિવસ (Earth Day) સમગ્ર વિશ્વમાં પર્યાવરણીય જાગૃતિ અને સંરક્ષણ માટે મનાવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય છે લોકોમાં પૃથ્વીના સંરક્ષણ અને કુદરતી સ્ત્રોતોની જાળવણી અંગે…

અંક જ્યોતિષ/22 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…