#OMG/ ગજબ કર્યો નર્મદા જીલ્લાનાં ચોરે, શિવલિંગની કરી ચોરી !

 

નર્મદાઃ ગોરા ગામના અશોક વાટિકા પરિસરમાંથી શિવલિંગની ચોરી

નર્મદાઃ ગોરા ગામના અશોક વાટિકા પરિસરમાં ચોરી શિવલિંગ, નંદી અને કાચબાની પ્રતિમાની ચોરી મિત્રેશ્વર મહાદેવ મંદિરનો બનાવ શ્રદ્ધાળુઓમાં ઘટનાને લઇ ભારે આક્રોશ અને આશ્ચર્ય સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ પ્રતિમાઓ ક્યાં ગઈ તે અંગે તપાસની માંગ ઉઠી પોલીસે હાથ ધરી વધુ તપાસ

https://www.youtube.com/watch?v=e3_1stB6SV0

  • Related Posts

    ડૉક્ટરની ચિઠ્ઠી વિના હવે નહીં મળે કોઈપણ પ્રકારની સિરપ, કેન્દ્ર સરકારે બદલ્યો વર્ષો જૂનો નિયમ

    દવાઓના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવા અને તેમના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા નવા નિયમો અનુસાર હવે ખાંસીની દવા…

    રાજ્યભરમાં ખાદ્ય સુરક્ષા અભિયાન: 2.12 લાખ કિલો/લિટરથી વધુ ઘી, તેલ, દૂધ અને પનીર સામે કાર્યવાહી

    નાગરિકોને શુદ્ધ અને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે રાજ્યના ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન ઘી, ખાદ્ય…