J&K: વિધાનસભામાં ઓમર અબ્દુલ્લા વિધાનસભામાં થયા ભાવુક, જાણો શું કહ્યું
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વિધાનસભામાં પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. ઉપરાંત, આ હુમલાને કારણે તેની આંખોમાં આંસુ દેખાઈ રહ્યા હતા. જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં બોલતા…
જાટ વર્લ્ડવાઇડ ધમાલ: ‘કેસરી 2’ને પાછળ છોડી સની દેઓલે 100 કરોડનું શાનદાર કલેક્શન કર્યું પાર
સની દેઓલે ‘જાટ’માં પોતાના અભિનય દ્વારા સાબિત કર્યું છે કે તે કોઈથી ઓછો નથી. ધીમી શરૂઆત પછી, અભિનેતાની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ‘જાટ’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે.…
NCERT એ ધોરણ 7ના પુસ્તકોમાં કર્યો મોટો ફેરફાર: મુઘલ અને દિલ્હી સલ્તનતની જગ્યાએ મહાકુંભનો સમાવેશ
આ ફેરફારો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અને રાષ્ટ્રીય શાળા શિક્ષણ માળખા (NCFSE) 2023 સાથે સુસંગત હોવાનું કહેવાય છે. NCERT એ તેના તાજેતરના સુધારામાં ધોરણ 7 ના શાળા પાઠ્યપુસ્તકોમાંથી મુઘલો…
‘મેં મારી બારીમાંથી ગોળીબારનો અવાજ સાંભળ્યો:’ અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના આવી સામે, 1 વ્યક્તિનું મોત, 6 ઘાયલ
એલિઝાબેથ સિટી – એલિઝાબેથ સિટી સ્ટેટ યુનિવર્સિટીના કેમ્પસમાં ગોળીબાર થયાના અહેવાલ મુજબ એક વ્યક્તિનું મોત થયું છે અને છ અન્ય ઘાયલ થયા છે. અધિકારીઓનું કહેવું છે કે રવિવારે રાત્રે 12:30…
પાકિસ્તાનની સેનામાં પડી રહ્યા છે ધડાધડ રાજીનામાં ! હર્ષ સંઘવીએ કર્યું મહત્વનું ટ્વિટ
પહેલગામ આતંકી હુમલાને લઈને ભારત એક્શન મોડમાં જોવ મળી રહ્યું છે. ત્યારે બીજી તરફ પાકિસ્તાનમાં સતત બહેનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીનું મહત્વની ટ્વિટ…
આતંકી હુમલા બાદ આજે જમ્મુ વિધાનસભાનું વિશેષ સત્ર, કેન્દ્રના સમર્થનમાં આવશે પ્રસ્તાવ
પહેલગામ આતંકવાદી હુમલા બાદ સોમવારે જમ્મુ વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે. સત્રમાં, આતંકવાદી હુમલાની નિંદા કરવાની સાથે, આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. હુમલા પછી કેન્દ્ર સરકારે લીધેલા…
28 એપ્રિલે વિશ્વ કાર્યસ્થળ સલામતી અને આરોગ્ય દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો તેના મહત્વ વિષે
દર વર્ષે 28 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ કાર્યસ્થળ સલામતી અને આરોગ્ય દિવસ (World Day for Safety and Health at Work) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ છે કાર્યસ્થળે…
અંક જ્યોતિષ/28 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
પંચાંગ :28 એપ્રિલ 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
રાશિફળ/28 એપ્રિલ 2025: આ રાશિના જાતકોને વ્યવસાયમાં થશે અઢળક લાભ, જાણો શુભ અંક
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
















