બોક્સ ઓફિસ પર ધમાકો: ‘ધુરંધર’ સીરિઝે 3000 કરોડ પાર કર્યા

ભારતીય સિનેમામાં એક નવો ઈતિહાસ રચાયો છે. Dhurandhar ફિલ્મ ફ્રેન્ચાઈઝીએ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરતાં વિશ્વભરમાં 3000 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરીને દેશની પ્રથમ એવી ફિલ્મ સીરિઝ બની છે…

બિહારમાં નવી સરકાર રચાઈ: નવા મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરીનું નામ જાહેર

બિહારમાં રાજકીય ઘટનાક્રમમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ભારતીય જનતા પાર્ટીના નેતા સમ્રાટ ચૌધરીનું નામ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. અગાઉના મુખ્યમંત્રી નીતિશ કુમારએ રાજીનામું આપ્યા બાદ…

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા

ગુજરાતમાં એપ્રિલ મહિનામાં ગરમી વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે…

ઈરાન તણાવ વચ્ચે ટ્રમ્પનો દાવો, જલ્દી શરૂ થશે નવી વાતચીત

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે મોટી રાજનૈતિક હલચલ સામે આવી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું છે કે આગામી બે દિવસમાં બંને દેશો વચ્ચે ફરી વાતચીત શરૂ થઈ…

વૈશ્વિક મુદ્દાઓ પર મોદી-ટ્રમ્પની મહત્વપૂર્ણ વાતચીત, હોર્મુઝ મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આશરે 40 મિનિટ સુધી મહત્વપૂર્ણ ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ ચર્ચા એવા સમયે થઈ છે જ્યારે મિડલ ઈસ્ટમાં વધતા…

CBSE 10th Result 2026: વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા, પરિણામ તારીખ પર સસ્પેન્સ

સીબીએસઈ (CBSE) 10મું બોર્ડ પરિણામ 2026 અંગે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા છે. સોશિયલ મીડિયા અને વિવિધ રિપોર્ટ્સમાં 14 એપ્રિલે પરિણામ જાહેર થવાની ચર્ચા ચાલી રહી છે, પરંતુ હકીકત શું છે? બોર્ડ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેદ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિએ ગાંધીનગરમાં શ્રદ્ધાંજલિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય બંધારણના નિર્માતા અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135 મી જન્મજયંતીએ ગાંધીનગર ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈ ને ભાવવંદના કરી હતી. મુખ્યમંત્રી એ સૌ પ્રથમ…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકભવનમાં બાબાસાહેબ આંબેડકરને અર્પી શ્રદ્ધાંજલિ

ભારતના રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુએ આજે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન લોકભવન ખાતે ભારતીય બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના પોટ્રેટને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલ  આચાર્ય  દેવવ્રતજીએ પણ ડૉ.…

રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુજીનું લોકભવન ખાતે ઉષ્માભર્યુ સ્વાગત કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજ

ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ અંતર્ગત ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે પધાર્યા હતા. અહી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરીને આવકાર્યા હતા. મહત્વનું છે કે…

X (Twitter)ના મોનેટાઇઝેશન નિયમોમાં મોટો ફેરફાર, હવે ઓરિજિનલ કન્ટેન્ટને જ મળશે પ્રાથમિકતા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xએ તેના મોનેટાઇઝેશન સિસ્ટમમાં મહત્વપૂર્ણ બદલાવ કર્યા છે. નવા નિયમો મુજબ હવે નીચી ગુણવત્તાવાળા, ક્લિકબેટ અને સ્પેમ પ્રકારના કન્ટેન્ટ પરથી કમાણી કરવી વધુ મુશ્કેલ બનશે. આ ફેરફારનો…