ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ અંતર્ગત ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે પધાર્યા હતા. અહી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરીને આવકાર્યા હતા.
મહત્વનું છે કે મંગળવારના રોજ રાષ્ટ્રપતિ લોકભવન ખાતે આયોજિત સામાજિક સમરસતા મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તેમજ બપોર બાદ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના પાંચમા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





