વિદેશ મંત્રી અને NSA ડોભાલ BRICSની મહત્વપૂર્ણ બેઠકમાં નહીં આપે હાજરી, જાણો કેમ લેવાયો આ નિર્ણય
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવને કારણે, ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે 30 એપ્રિલે બ્રાઝિલમાં યોજાનારી બ્રિક્સ વિદેશ…
કપિલ સિબ્બલે સંસદના વિશેષ સત્રને લઈ સરકાર પાસે કરી આ માંગ, જાણો શું કહ્યું
શું સરકાર પહેલગામ હુમલા પર સંસદનું ખાસ સત્ર બોલાવશે? આ પ્રશ્ન રાજ્યસભાના સ્વતંત્ર સભ્ય કપિલ સિબ્બલે ઉઠાવ્યો છે. તેમણે રવિવારે રાજકીય પક્ષોને પહેલગામ આતંકવાદી હુમલાના પગલે મે મહિનામાં શક્ય તેટલી…
‘હું આ દુનિયામાં એક નકામી માણસ છું’, આમિરની પુત્રી કેમ થઈ ભાવુક ? આમિરે કહ્યું- જીવનમાં..
બોલિવૂડ અભિનેતા આમિર ખાને ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે અને હવે તેમના પુત્રો પણ અભિનયમાં કારકિર્દી બનાવી રહ્યા છે. જોકે, તેમની પુત્રી ઇરા ખાન હાલમાં કંઈ કરી રહી…
TODAY GOLD RATE: એક અઠવાડિયામાં સોનું ₹580 મોંઘુ થયું, 10 મોટા શહેરોના નવીનતમ ભાવ તપાસો
ભારતમાં આજે સોનાનો ભાવ: હાલમાં મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 24 કેરેટ સોનાનો ભાવ 98210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. હૈદરાબાદમાં 24 કેરેટની કિંમત 98210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. છેલ્લા…
જયરાજસિંહ જાડેજાએ કેમ કહ્યું, ‘તો… મારી જાહેર જીવન છોડવાની તૈયારી !’, જાણો શું છે મામલો
આજે સમગ્ર ગુજરાતની નજર ગોંડલ પર હતી. ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથીરિયા આજે ગોંડલની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેમનો વિરોધ દર્શાવવામાં આવી આવ્યો હતો. આ દરમિયાન સમગ્ર ઘટનાને લઈ…
DC vs RCB, IPL 2025: મેચ પ્રીવ્યૂ, હેડ-ટુ-હેડ મુકાબલો અને ડ્રીમ 11 આગાહી જાણો અહીં!
DC vs RCB, IPL 2025: દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 32 વખત એકબીજાનો સામનો કરી ચૂક્યા છે, જેમાં RCB 19 મેચ જીતી છે, DC 12 જીતી છે, અને એક…
આનંદ મહિન્દ્રાની કંપનીએ કરી મોટી ડીલ, આ કંપનીનો ખરીદી રહી છે મોટો હિસ્સો
દેશના અગ્રણી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાના નેતૃત્વ હેઠળની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) એ એક મોટો સોદો કર્યો છે, જેના હેઠળ કંપનીએ SML ઇસુઝુમાં બહુમતી હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. આ…
‘પહેલગામના પીડિતોને ન્યાય મળશે…’, PM મોદીએ ફરી આતંકવાદ સામે કાર્યવાહીની આપી ખાતરી
મન કી બાતના 121મા એપિસોડમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશ અને દુનિયાને સંબોધિત કર્યા. તેમણે પોતાના સંબોધનની શરૂઆત આતંકવાદ વિરુદ્ધના સંદેશથી કરી. પીએમ મોદીએ કહ્યું કે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી…
ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથીરિયા ગોંડલમાં.. થયો હુમલાનો પ્રયાસ; જાણો શું છે વિવાદ
આજે ગોંડલમાં રવિવારે રણસંગ્રામ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલ ગોંડલ પહોંચ્યા છે. જેને લઈને ગોંડલ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત…
રામ રાખે એને કોણ ચાખે… અમરેલીની 5 વર્ષની દીકરીના કારણે આતંકી હુમલામાં આ રીતે બચ્યો પરિવારનો જીવ
પહલગામમાં થયેલ આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યો જેમાં ગુજરાતના ત્રણ લોકોના મોત થયા હતા. ત્યારે અમરેલીથી કાશ્મીર ફરવા ગયેલ પાઠક પરિવારનો થયો બચાવ થયો હતો. પાંચ વર્ષીય પુત્રી મેશ્વાએ…
















