ચન્નીના નિવેદન પર ભાજપ લાલઘૂમ, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ; જાણો શું કહ્યું

ભારતીય જનતા પાર્ટીએ સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગવા બદલ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપે કોંગ્રેસ પર રાષ્ટ્રીય સુરક્ષાને નબળી પાડવાનો અને પાકિસ્તાન વતી નિવેદનો આપવાનો આરોપ લગાવ્યો. ભાજપના…

ઉનાળુ વેકેશનને લઈ એસ.ટી નિગમનો મહત્વનો નિર્ણય, ફરવા માટે કર્યું આ ખાસ આયોજન

રાજ્યના નાગરીકો ઉનાળાના વેકેશનમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પ્રવાસ કરી શકે તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસ.ટી નિગમ દ્વારા મુસાફરોની માંગણીનુસાર રાજ્યના જુદા જુદા અને મોટા શહેરોને જોડતી…

AMRELI : LCBને મળી મોટી સફળતા | F.I.R |

બાઈક ચોરી કરતી ગેંગ ઝડપાઈ અનેક ચોરીઓનો થયો પર્દાફાશ મોજ-શોખ હતા ઊંચા… ચોરીના ચઢ્યા રવાડે 25 થી વધુ બાઈક ચોરીને આપ્યો અંજામ AMRELI : અમરેલી LCBને મળી મોટી સફળતા |…

ગોવા: ધાર્મિક યાત્રા દરમિયાન ભાગદોડ, 6 લોકોના મોત

ગોવાના શિરગાંવમાં એક ધાર્મિક યાત્રા દરમિયાન થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. શ્રી લૈરાઈ જાત્રા દરમિયાન આ અકસ્માત થયો હતો. દર…

Amreli: ધારીના મૌલાનાનું મળ્યું પાકિસ્તાન કનેશન, તપાસનો ધમધમાટ શરૂ

પહેલગામમાં આતંકી હુમલા બાદ રાજ્યભરમાં ગેરકાયદે વસતા લોકો સામે તંત્રએ લાલ આંખ કરી છે. આ દરમિયાન અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડીપરામાં ધારી પોલીસ દ્વારા ગઈકાલે તપાસ કરવામાં આવી હતી. જેમાં…

ચંડોળા તળાવનો થશે કાયાપલટ: નર્મદાના પાણીથી તળાવ ભરાશે, કાંકરિયાની જેમ થશે બ્યૂટિફિકેશન

અમદાવાદના ચંડોળા તળાવનો નવો અવતાર હવે સહેલાણીઓને પણ આકર્ષશે:- તાજેતરમાં થયેલી તોડફોડ બાદ તળાવને નવા રૂપમાં રજૂ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ડેવલપમેન્ટની યોજના અમલમાં મુકાઈ છે. 27.53 કરોડના ખર્ચે પ્રથમ ફેઝ…

મહિનો બદલાયો, નિયમો પણ બદલાયા: 1 મે 2025થી ભારતમાં 5 મોટા ફેરફાર, જાણો શું બદલાશે તમારા દૈનિક જીવનમાં..

1 મે 2025થી નવો મહિનો શરૂ થયો છે અને તેની સાથે જ કેટલાક મહત્વના નિયમોમાં પણ બદલાવ જોવા મળ્યો છે. આ ફેરફારો સામાન્ય જનજીવનને સીધો અસર કરે છે. દૂધના ભાવમાં…

ચંડોળા તળાવ વિસ્તારમાંથી બે દિવસમાં ચાર હજાર કાચાં પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા, ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું તળાવનો વિકાસ કરવામાં આવશે

–:કડક વ્યવસ્થા વચ્ચે મહાનગરપાલિકાએ 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર ખાલી કરાવ્યો:- અમદાવાદના ચંડોળા તળાવ કિનારે સ્થાયી થયેલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ માટેનું કેન્દ્ર બનેલા ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર મકાનો અને દુકાનો તોડી…

BOX OFFICE : સની દેઓલની ‘જાટ’ અક્ષય કુમારની ‘કેસરી 2’ સામે ટકી શકતી નથી, ‘રેડ 2’ પહેલાની આ સ્થિતિ 

સની દેઓલ અને રણદીપ હુડ્ડાની ફિલ્મ ‘જાટ’એ સિનેમાઘરોમાં 21 દિવસ પૂર્ણ કર્યા છે. ફિલ્મની કમાણી હવે ઘટવા લાગી છે. અક્ષય કુમારની ‘કેસરી 2’ એ 13 દિવસમાં સારો બિઝનેસ કર્યો છે,…

જાતિ વસ્તી ગણતરી: મોદી સરકારનું વલણ અચાનક કેમ બદલાયું?

કેન્દ્ર સરકાર દેશમાં આગામી વસ્તી ગણતરીમાં જાતિઓની ગણતરી પણ કરશે. બુધવારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજકીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં લેવાયેલા સરકારના આ નિર્ણયની માહિતી આપતાં કહ્યું કે વસ્તી ગણતરી…