અખિલેશ મહાકુંભમાં મુલાયમ સિંહનું સ્ટેચ્યૂ મુક્યું, તો ભાજપે સફાઇ કર્મીઓને વહેંચી બંધારણની કોપી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન સમાજવાદી પાર્ટીના સ્થાપક સ્વર્ગસ્થ મુલાયમ સિંહ યાદવની પ્રતિમા સ્થાપિત કર્યા પછી, હવે ભારતીય જનતા પાર્ટીએ એક મોટું પગલું ભર્યું છે. ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશ…