વર્ષ 2026માં 4 માર્ચે ઉજવાશે રંગોનો તહેવાર ધુળેટી

સનાતન ધર્મમાં હોળી અને ધુળેટીનું વિશેષ મહત્વ છે. ફાગણ મહિનાની પૂર્ણિમા પછી ઉજવાતો આ રંગોત્સવ માત્ર રંગોનો તહેવાર જ નહીં, પરંતુ પ્રેમ, ભાઈચારા અને આનંદનું પ્રતીક માનવામાં આવે છે. વર્ષ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં હોળી દર્શન કરી રાજ્યની સુખાકારી માટે કરી પ્રાર્થના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે હોળીના પવિત્ર પર્વ નિમિત્તે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આયોજિત હોળી દર્શન કાર્યક્રમમાં પ્રત્યક્ષ સહભાગી થઈ નાગરિકો સાથે પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી. આ વર્ષે મેમનગરમાં માનવમંદિર ખાતે…