કેનેડામાં ગુરુદ્વારા બાદ હવે એક હિન્દુ મંદિર પર હુમલો, ખાલિસ્તાન સમર્થકોએ કર્યું આ કામ ; જુઓ વીડિયો

કેનેડામાં હિન્દુ મંદિરો પર હુમલાઓનો સિલસિલો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યો નથી. ખાલિસ્તાન સમર્થકોએ બ્રિટિશ કોલંબિયામાં લક્ષ્મી નારાયણ મંદિરને નિશાન બનાવ્યું છે. CHCC (કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ) એ એક…

રાહુલ ગાંધીએ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ઉઠાવ્યો મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો, જાણો શું કહ્યું

ભારતીય સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના બોસ્ટન પહોંચી ગયા છે. અહીં તેમણે બ્રાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે એક સત્ર કર્યું. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું…

‘સિવિલ સર્વિસીસ ડે’ 21 એપ્રિલ: ભારતીય સિવિલ સેવકોના સમર્પિત કાર્યને માન આપતો દિવસ

દર વર્ષે 21 એપ્રિલના રોજ સિવિલ સર્વિસીસ ડે સમગ્ર દેશમાં ઊજવવામાં આવે છે. આ દિવસના માધ્યમથી દેશના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા સિવિલ SERVANTS (સનદી અધિકારીઓ)ના કાર્ય અને ત્યાગને સન્માન આપવામાં…

અંક જ્યોતિષ/21 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

પંચાંગ :21 એપ્રિલ 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

રાશિફળ/21 એપ્રિલ 2025: કુંભ સહિત આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, ખૂલી શકે છે પ્રગતિના દ્વાર; જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

Maharashtra: ઐરોલી નજીક લોકલ ટ્રેનની અડફેટે બે યુવાનોના કરૂણ મોત

નવી મુંબઈના ઐરોલી વિસ્તારમાં એક દુઃખદ અકસ્માતમાં બે યુવાનોનું લોકલ ટ્રેનની ટક્કરથી મોત થયું છે. ઘટના મધ્ય રેલવેના ટ્રાન્સ-હાર્બર રૂટ પર ઐરોલી રેલવે સ્ટેશન નજીક ચિંચપાડા પુલની નીચે બની હતી.…

Maharashtra: જાલનામાં કથા દરમ્યાન વાવાઝોડાને કારણે મંડપ ધરાશાયી, 25 લોકો ઘાયલ

મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં રવિવારે એક દુર્ઘટનાજનક ઘટના સામે આવી છે. બાજરખેડા ગામમાં આયોજિત શિવ મહાપુરાણ કથાના કાર્યક્રમ દરમિયાન ભારે પવનને કારણે કામચલાઉ મંડપ ધરાશાયી થતાં કુલ 25 લોકો ઘાયલ થયા…

MI vs CSK: રોહિત-સૂર્યકુમારની શાનદાર ભાગીદારીથી મુંબઈ ઈન્ડિયન્સે CSK ને 9 વિકેટથી હરાવ્યું

મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે IPL 2025માં પોતાનું શાનદાર પ્રદર્શન આગળ વધારતા 9 વિકેટથી એકતરફી જીત નોંધાવી છે. આ જીત માત્ર એક જીત નહિ, પણ આઈપીએલ ઇતિહાસમાં વિકેટની…

વડોદરા: સમતા વિસ્તારમાં ત્રણ માળની રહેણાંક ઇમારત ધરાશાયી , ચાર ઇજાગ્રસ્ત

શહેરના સમતા વિસ્તારમાં આજે સવારે ગુજરાત હાઉસિંગ બોર્ડની જુની રહેણાંક ઇમારત “સૂર્યકિરણ એપાર્ટમેન્ટ” અચાનક ધરાશાયી થતા ભયજનક સ્થિતિ સર્જાઈ છે. ત્રણ માળની આ જર્જરિત ઇમારતના કાટમાળ નીચે ઘણા લોકો દબાયા…