5 વર્ષ બાદ ફરી શરૂ થશે માનસરોવર યાત્રા, જાણો કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન
પાંચ વર્ષના લાંબા સમયગાળા બાદ આ વર્ષે 30 જૂને કૈલાશ માનસરોવર યાત્રા શરૂ થશે. યાત્રાનું નિરીક્ષણ કરતા વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે યાત્રા ઓગસ્ટ સુધી ચાલુ રહેશે, જેના માટે એપ્લિકેશન…
તહવ્વુર રાણાએ પૂછપરછ દરમિયાન કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો શું કહ્યું
26/11ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ દરમિયાન ચોંકાવનારો દાવો કર્યો હતો. રાણાએ 26/11 ના આતંકવાદી હુમલાથી પોતાને અલગ કરી લીધા છે. અધિકારીઓએ કહ્યું કે…
EPFOએ બદલ્યા આ બે નિયમો…. કર્મચારીઓના કામ થશે આસાન; જાણો વિગત
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ ખાતાના ટ્રાન્સફર માટેના નિયમો સરળ બનાવ્યા છે, જેના પછી કર્મચારીઓને પૈસા ઉપાડવામાં કે ખાતામાં ટ્રાન્સફર કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં અને 1.25…
અંક જ્યોતિષ/26 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
પંચાંગ :26 એપ્રિલ 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
રાશિફળ/26 એપ્રિલ 2025: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
US: માહિતી લીક મામલે પામ બોન્ડીનું નિવેદન, પત્રકારો માટે બનાવાયા નવા કડક નિયમો
યુનાઇટેડ સ્ટેટ્સ ન્યાય વિભાગે હવે માહિતી લીક સામે વધુ આક્રમક અને કડક વલણ અપનાવ્યું છે. યુએસ એટર્ની જનરલ પામ બોન્ડીએ નવા નિયમોની ઘોષણા કરી છે, જેનાથી પત્રકારો અને મીડિયા સંસ્થાઓ…
Rajkot: પાકિસ્તા એર સ્પેસ બંધ કરતાં દિલ્લી-દુબઇ ફ્લાઇટનું સ્ટોપઓવર હવે રાજકોટમાં
જમ્મુ-કાશ્મીરના પહલગામ વિસ્તારમાં થયેલા ગંભીર આતંકી હુમલાના પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. ભારતીય સરકારના કડક નિર્ણયોની સામે પ્રતિસાદ આપતાં પાકિસ્તાને પોતાના એર સ્પેસ (હવાઈ માર્ગ) ભારત માટે…
અમદાવાદ: એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબ સામેની 12 દુકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ
શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે, ખાસ કરીને એસજી હાઈવે જેવા વ્યસ્ત વિસ્તારોમાં. આ સમસ્યાને દુર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ…
ઉનાળામાં છાશ સારી કે દહીં, કયું વધારે ફાયદાકારક? જાણો પોષક તત્વો અને આરોગ્ય લાભ વિશે
ઉનાળાની તીવ્ર ગરમીમાં શરીરને ઠંડક આપવા માટે આપણા ઘરોમાં દહીં અને છાશનો ઉપયોગ કાયમથી થતો આવ્યો છે. આ બંને પોષક તત્વોથી ભરપૂર પરંપરાગત પેય આરોગ્ય માટે અત્યંત લાભદાયી છે, પરંતુ…
















