Earthquake: તાલાલામાં ફરી ધ્રુજી ધરા, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 2.1 ની તીવ્રતા
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન એપ્રિલ મહિનાના શરૂઆતથી જ ભૂકંપના આંચકા અનુભવાયો છે. તાલાલામાં બપોરના 1:33 કલાકે ભૂંકપનો આંચકો અનુભવાયો ઇન્સ્ટિટ્યૂટ ઓફ…
કર્ણાટકના કલબુર્ગીમાં સર્જાયો અકસ્માત, વાન પાર્ક કરેલા ટ્રક સાથે અથડાતા 5ના મોત
શનિવારે સવારે લગભગ 3.30 વાગ્યે કર્ણાટકના કાલાબુર્ગી જિલ્લામાં નેલોગી ક્રોસ પાસે એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો. એક વાન (મેક્સિકેબ) રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ, જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ…
PM મોદીની શ્રીલંકા મુલાકાતથી વધી ચીનની ચિંતા, જાણો શું છે મામલો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સાંજે શ્રીલંકા પહોંચ્યા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે પ્રધાનમંત્રી મોદીનું ખાસ અને ઐતિહાસિક સ્વાગત કર્યું. કોલંબોના સ્વતંત્રતા સ્ક્વેર ખાતે તેમને…
Waqf Billને લઇને ઇન્ડિયા ગઠબંધનમાં થયો ડખ્ખો ! સંજય રાઉતે આપ્યું મોટું નિવેદન
વક્ફ (સુધારા) બિલને લઇને હવે ઇન્ડિયા બ્લોકમાં આંતરિક વિખવાદ શરુ થઇ ચુક્યો છે. એક તરફ કોંગ્રેસ અને ડીએમકેએ સંસદ દ્વારા પસાર કરાયેલા આ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું છે અને તેને…
AIMPLBએ વકફ સુધારા વિધેયક પર વ્યક્ત કર્યો વાંધો, રાષ્ટ્રપતિ પાસે કરી આ માંગ
વકફ સંશોધન બિલ 2025 સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું છે, પરંતુ તેની સામે મુસ્લિમ સંગઠનોનો વિરોધ તેજ થયો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) સહિત અનેક…
ભારતે 1.4 બિલિયન ડૉલરના રોકાણ સાથે AI માં વિશ્વમાં 10મું સ્થાન હાંસલ કર્યું છે, જે યુએનના રિપોર્ટમાં બહાર આવ્યું
સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર, ભારતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)માં $1.4 બિલિયનનું રોકાણ કર્યું છે, અને આ રોકાણ સાથે તે AI ક્ષેત્રમાં વિશ્વમાં 10મા ક્રમે છે. ભારત અને ચીન બંને, વિકાસશીલ દેશો…
મનોજ કુમારના નિધન પર રાજકીય જગતમાં શોકની લહેર છવાઈ ગઈ હતી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મંત્રીઓએ શોક વ્યક્ત કર્યો હતો
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારના નિધનથી માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ રાજકીય ક્ષેત્રમાં પણ શોકની લહેર છવાઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર મનોજ કુમારના નિધન પર…
બેંગકોકમાં BIMSTEC કોન્ફરન્સ દરમિયાન PM મોદીએ મોહમ્મદ યુનુસ સાથે મુલાકાત કરી, સંબંધો સુધારવાની વાત કરી
બેંગકોકમાં આયોજિત BIMSTEC સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ સાથે મુલાકાત કરી હતી. બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ બંને દેશોના ટોચના નેતૃત્વ વચ્ચેની આ પ્રથમ…
















વકફ સુધારા બિલ પર સોનિયા ગાંધીની ટિપ્પણી પર ઓમ બિરલાએ વળતો પ્રહાર કર્યો, સોનિયા ગાંધીની ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ શુક્રવારે સોનિયા ગાંધીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી અને તેને દુર્ભાગ્યપૂર્ણ અને સંસદીય મર્યાદા વિરુદ્ધ ગણાવી હતી. સોનિયા ગાંધીએ વકફ (સુધારા) બિલ, 2025 અંગે આરોપ લગાવ્યો…