હવે હાઈવે પર ટોલ બુથની જરૂર નહિ પડે? નવી નીતિ આવી રહી છે અમલમાં; શું કહ્યું ગડકરીએ…
કેન્દ્ર સરકાર દેશના ટોલ બૂથ અંગે મોટો ફેરફાર કરવા જઈ રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે દેશના હાઇવે પર ટોલ ચૂકવવાની પદ્ધતિ બદલાવા જઈ રહી છે. કેન્દ્ર આગામી…
મુર્શિદાબાદ હિંસામાં બાંગ્લાદેશી આતંકવાદીઓનો હતો હાથ! ગુપ્તચર રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં તાજેતરમાં થયેલી હિંસા અંગે ગુપ્તચર એજન્સીઓએ મોટો દાવો કર્યો છે. એક ગુપ્ત અહેવાલ મુજબ, બાંગ્લાદેશના બે કટ્ટરપંથી આતંકવાદી સંગઠનો – જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) અને અંસારુલ્લા બાંગ્લા ટીમ…
વકફ સુધારા કાયદાને પડકાર: સુપ્રીમ કોર્ટમાં આજથી સુનાવણી શરૂ
વિરોધ પક્ષોના ભારે વિરોધ છતાં, વકફ (સુધારા) અધિનિયમ, 2025 સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો છે અને હવે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આજથી મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની…
વડોદરા પાલિકાના કર્મચારીઓ સેન્ટ્રલ સ્ટોરમાં રમતા હતા જુગાર ! વાયરલ વીડીયોથી ઉઠ્યા અનેક સવાલો
એક તરફ જુગાર સામે પોલીસ લાલ આંખ કરી રહી છે . બીજી તરફ વડોદરામાં પાલિકાના કર્મચારીઓ જ સેન્ટ્રલ સ્ટોરમાં જુગાર રમતા કેમેરામાં કેદ થયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. વડોદરા…
રાજકોટ: ઈન્દિરા સર્કલ નજીક ભયાનક અકસ્માત, સિટી બસે કાળ બની 3ના લીધા ભોગ; લોકોમાં ભારે રોષ
રાજકોટમાં સીટી બસ બેફામ બની છે. અનેક વખત બેફામ ડ્રાઈવિંગના કારણે વિવાદમાં આવી ચુકી છે. ત્યારે આજે રાજકોટમાં કાળ બની સીટી બસે ૩ લોકોના ભોગ લીધા છે. શહેરના વ્યસ્ત ઈન્દિરા…
Earthquake: અફઘાનિસ્તાનમાં 5.9 ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી-NCR સુધી અનુભવાયા ભૂકંપના આંચકા
બુધવારે વહેલી સવારે અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં 5.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCR સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ…
રાજ્યમાં ઉનાળા દરમિયાન નહીં પડે પીવાના પાણીની અછત ! રાજ્ય સરકારે તૈયાર કર્યો આ પ્લાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઉનાળા દરમિયાન નાગરિકોને સરળતાથી પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધિ થાય તે માટેના આયોજનની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. મુખ્યમંત્રી એ આ હેતુસર પાણી પુરવઠા…
બાંગ્લાદેશનો ‘આત્મઘાતી’ નિર્ણય, યુનુસ સરકારે ભારતમાંથી દોરાની આયાત પર મૂક્યો પ્રતિબંધ; જાણો વિગત
બાંગ્લાદેશના નેશનલ બોર્ડ ઓફ રેવન્યુ (NBR) એ તાત્કાલિક અસરથી ભારતમાંથી યાર્નની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય હેઠળ, બેનાપોલ, ભોમારા, સોનામસ્જીદ, બાંગ્લાબંધા અને બુરીમારી જેવા મુખ્ય ભૂમિ બંદરો દ્વારા…
સાઉદી સરકારે હજ પોર્ટલ ફરી ખોલ્યું, ભારતના હસ્તક્ષેપ બાદ મોટી રાહત, હવે કુલ 1.75 લાખ ભારતીયો હજ કરી શકશે
લઘુમતી બાબતોના મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે સાઉદી અરેબિયા સરકારે 10,000 વધારાના ભારતીય યાત્રાળુઓ માટે હજ (નુસુક) પોર્ટલ ફરીથી ખોલવાની મંજૂરી આપી છે. હવે આ યાત્રાળુઓ કમ્બાઈન્ડ હજ ગ્રુપ ઓપરેટર્સ…
મુર્શિદાબાદ હિંસા પર BSFનો જવાબ: ઘૂસણખોરી રોકવી અમારી પ્રાથમિકતા
વક્ફ સુધારા કાયદાને લઈને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ફાટી નીકળેલી હિંસા બાદ હજુ પણ તણાવનું વાતાવરણ છે. સ્થાનિક પોલીસ સાથે કેન્દ્રીય સુરક્ષા દળોની ઘણી કંપનીઓ આ વિસ્તારમાં પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં રોકાયેલી…
















