આવતીકાલે 10:30એ ધોરણ 12 અને GUJCET 2025નું પરિણામ જાહેર થશે! પરિણામ તમે જોઈ શકશો આ રીતે..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 અને GUJCET 2025ના પરિણામો 5 મે, 2025ના રોજ સવારે 10:30 કલાકે જાહેર કરવામાં આવશે. આ જાહેરાત શિક્ષણમંત્રી કુબેરસિંહ ડિંડોરે…
સિંધુ જળ સંધિ પછી, ભારતે ‘વોટર સ્ટ્રાઇક’ કરી, હવે બગલીહાર ડેમમાંથી પાણીનો પ્રવાહ બંધ કર્યો
ભારતે ચેનાબ નદી પરના બગલીહાર ડેમમાંથી પાણીનો પ્રવાહ બંધ કરી દીધો છે અને જેલમ નદી પરના કિશનગંગા ડેમ માટે પણ આવા જ પ્રોજેક્ટની યોજના બનાવી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં…
પાકિસ્તાનને સેનાની ગુપ્ત માહિતી લિક કરનાર બે શખ્સ પંજાબમાંથી ઝડપાયા
બંને આરોપીઓ સામે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, અને વધુ તપાસ ચાલી રહી છે. પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર તણાવ વચ્ચે, અમૃતસરમાં આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારો અને એર…
સીમા હૈદરના ઘરમાં ઘૂસી સુરેન્દ્રનગરના વ્યક્તિએ કર્યો હુમલો ! લગાવ્યો આ ગંભીર આરોપ ; જાણો શું છે મામલો
પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ સીમા હૈદર પણ સતત ચર્ચામાં છે. આ દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ સીમાના ઘરમાં ઘૂસી ગયો અને તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જોકે…
સરદારધામ પ્રમુખનું મોટું નિવેદન, “દીકરીના કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ”: હવે જાગી ચર્ચા
તાજેતરમાં જ UPSCનું પરિણામ જાહેર થયું હતું જેમાં ચાલુ વર્ષે ગુજરાતના ચાર ઉમેદવારોએ બાજી મારી હતી જેને લઈને આજે અમદાવાદમાં સરદારધામ ખાતે યોજાયેલા અધિકારી સન્માન સમારોહમાં UPSC પાસ કરનાર પ્રતિભાશાળી…
“PM મોદી દેશ માટે કોઈ કચાશ નહીં છોડે”, સરદારધામ ખાતે સન્માન સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
અમદાવાદમાં સરદારધામ ખાતે યોજાયેલા અધિકારી સન્માન સમારોહમાં UPSC પાસ કરનાર પ્રતિભાશાળી ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ ભાષણ આપતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્ર…
ECI એ લોન્ચ કરી નવી એપ, ચૂંટણી સંબંધિત તમામ માહિતી મળશે એક જ જગ્યાએ
ભારતીય ચૂંટણી પંચ દ્વારા એક મોટું પગલું લેવામાં આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા એક નવું ડિજિટલ પ્લેટફોર્મ રજૂ કરવામાં આવ્યું છે જેમાં ચૂંટણી સંબંધિત તમામ માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ…
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે રાહુલ ગાંધીને હિન્દુ ધર્મમાંથી કર્યા બહિષ્કૃત, જાણો શું છે મામલો
જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી હવે હિન્દુ ધર્મનો ભાગ નથી. તેઓએ તેમને જાહેરમાં હિન્દુ ધર્મમાંથી…
અભિનેતા ઇરફાન ખાનના પુત્ર બાબિલનો દુખદ સંદેશ, રડતાં રડતાં બોલીવૂડનો ખરો ચહેરા કર્યો જાહેર..શું છે તે પાછળનું ઈમોશનલ કારણ?
બાબિલ ખાને અચાનક પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરીને બધાને ચોંકાવી દીધા છે. જાણો શું છે આખો મામલો અને બબલીએ તેનું એકાઉન્ટ કેમ ડિલીટ કર્યું. બોલિવૂડના દિવંગત અભિનેતા ઇરફાન ખાનનો પુત્ર…
પાકિસ્તાને ફરી આપી પરમાણુ બોમ્બની ધમકી, જાણો શું કહ્યું
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ સતત બગડી રહી છે. આ દરમિયાન પાકિસ્તાને ફરી એકવાર પરમાણુ હુમલાની ધમકી આપી છે. રશિયામાં પાકિસ્તાનના રાજદૂત મોહમ્મદ ખાલિદ જમાલીએ…
















