PM મોદી 15 થી 18 ડિસેમ્બરે લેશે 3 દેશોની મુલાકાત, પહેલીવાર ઇથોપિયાની કરશે મુલાકાત
PM નરેન્દ્ર મોદી 15 થી 18 ડિસેમ્બર, 2025 દરમિયાન ત્રણ દેશોમાં મહત્વપૂર્ણ રાજદ્વારી મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે બુધવારે સત્તાવાર જાહેરાત કરી હતી કે પીએમ મોદી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાત…
PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો, વ્યૂહાત્મક સહકાર અને વૈશ્વિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા
PM નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક ચર્ચા કરી, જેમાં ભારત–અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વના મુદ્દાઓ પર વિશદ ચર્ચા થઈ. આ વાર્તાલાપ એવા સમયમાં થઈ છે જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ…
ઈઝરાઇલના પ્રધાનમંત્રીએ PM મોદીને ફોન કર્યો, ગાઝા માટે શાંતિ પ્રસ્તાવ અને રાજદ્વારીક સહકાર પર કરી ચર્ચા
પશ્ચિમ એશિયામાં વધતા તાણ અને ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારત અને ઇઝરાઇલના નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ વાતચીત થઈ છે. ઇઝરાઇલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ભારતના પીએમ નરેન્દ્ર મોદીને મોડી રાતે…
GDP આંકડાઓ પર PM મોદીનો સ્પષ્ટ સંદેશ, કહ્યું ‘દુનિયા મંદી વિશે કરે છે વાત, પરંતુ….’
વૈશ્વિક આર્થિક મંદી અને અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત વિકાસના નવા માપદંડ સ્થાપિત કરી રહ્યું છે, એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં જણાવ્યું. PM મોદીએ કહ્યું કે દુનિયા જ્યાં…
PM મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને આપી ભારતની સાંસ્કૃતિક ભેટો, જાણો વિગત
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે યોજાયેલી મુલાકાત દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય વાટાઘાટ કર્યા. મુલાકાત દરમિયાન પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિને અનેક ભારતીય સાંસ્કૃતિક ભેટો આપી, જે…
ભારત કોઈપણ દબાણ હેઠળ ઝૂકતું નથી, વ્લાદિમીર પુતિને પીએમ મોદીની કરી પ્રશંસા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. પુતિનના જણાવ્યા મુજબ, ભારત કોઈપણ દબાણ સામે ઝૂકે નહીં અને તેના રાષ્ટ્રીય…
પુતિન આજે આવશે ભારતની મુલાકાતે : પરમાણુ ઉર્જા સહયોગ અને મહત્વપૂર્ણ શિખર મંત્રીસ્તર કરારો પર હસ્તાક્ષર
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે બે દિવસની મહત્ત્વપૂર્ણ મુલાકાત માટે ભારત પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન, શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની શિખર બેઠક યોજાશે. પુતિનની મુલાકાત પહેલા,…
PM મોદી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ પર પહોંચશે લખનૌ, રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું કરશે ઉદ્ઘાટન
PM નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની મુલાકાત લેવાનું આયોજન કર્યું છે. આ દિવસે પૂર્વ વડા પ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ છે. PM મોદી લખનૌમાં…
















