લશ્કર-એ-તૈયબાની નવી નાપાક ચાલ: બહાવલપુરથી ‘ગઝવા-એ-હિંદ’નું એલાન, એજન્સીઓ હાઈ-એલર્ટ પર
પાકિસ્તાનના બહાવલપુરમાંથી સામે આવેલા એક ચોંકાવનારા વીડિયોએ ફરી એકવાર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નાપાક ઇરાદાઓ ખુલ્લા પાડ્યા છે. વીડિયોમાં લશ્કરના આતંકવાદી સૈફુલ્લાહ સૈફે હજારો ઉશ્કેરાયેલા આતંકીઓની હાજરીમાં ભારત વિરુદ્ધ ખુલ્લું યુદ્ધ…
“પીએમ મોદી મારાથી ખુશ નથી કારણ કે…” ટ્રમ્પનું મોટું નિવેદન, જાણો શું છે મામલો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સંબંધોને લઈને એક વખત ફરી ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે તેમની અને પીએમ મોદી વચ્ચે સારા…
SBI ગ્રાહકો સાવધાન! YONO એપ અને આધાર અપડેટના નામે સાફ થઈ શકે છે બેંક એકાઉન્ટ
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના કરોડો ગ્રાહકો માટે મહત્વની ચેતવણી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી WhatsApp પર એક ખતરનાક મેસેજ વાયરલ થઈ રહ્યો…
ન્યૂયોર્ક કોર્ટમાં વ્હીલચેર પર રજૂ થઈ વેનેઝુએલાની પૂર્વ ફર્સ્ટ લેડી સિલિયા ફ્લોરેસ, ગંભીર ઈજાની આશંકા
અમેરિકી વિશેષ દળો દ્વારા કારાકાસમાં કરાયેલા હાઈ-વોલ્ટેજ મિલિટરી ઓપરેશન ‘એબ્સોલ્યુટ રિઝોલ્વ’ બાદ વેનેઝુએલાની પૂર્વ ફર્સ્ટ લેડી સિલિયા ફ્લોરેસની હાલતને લઈ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. સોમવારે જ્યારે 69 વર્ષીય સિલિયા…
JNU કેમ્પસમાં વિવાદ: PM મોદી અને અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર, FIR નોંધાઈ
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હોવાના મામલે યુનિવર્સિટી વહીવટીતંત્રએ FIR નોંધાવી છે. JNU પ્રશાસને સ્પષ્ટ…
ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક બાળક બોરવેલમાં પડ્યું, ફાયર ટીમે સફળ રેસ્ક્યૂ કર્યું
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક આજે એક બાળક બોરવેલ જેવા ખાડામાં પડી જતા હલચલ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક તંત્રને જાણ કરી હતી, જેના પગલે…
પુણે: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા સુરેશ કલમાડીનું 82 વર્ષની વયે અવસાન
પુણેના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેમજ ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ કલમાડીનું 82 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા. મંગળવાર, 6 જાન્યુઆરીના રોજ વહેલી…
ભારતે ઈરાન માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી, ભારતીયોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ
વૈશ્વિક સ્તરે વધતી તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ઈરાન માટે મહત્વપૂર્ણ ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી ઈરાનની બિન-આવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપી…
દાણીલીમડામાં અસામાજિક તત્વોનો આતંક, બ્યુટી પાર્લરમાં તોડફોડ; ત્રણ લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. શાહઆલમ દરગાહ નજીક આવેલી એક બ્યુટી પાર્લરમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હોવાની ઘટના નોંધાઈ છે, જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત…
બાંગ્લાદેશમાં હિન્દુ વિધવા પર ક્રૂર બળાત્કાર, વાળ કાપી મૂક્યા; જાણો સમગ્ર મામલો
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સામે હિંસાના કેસો સતત વધી રહ્યા છે. તાજેતરમાં જ ઝેનૈદાહ જિલ્લાના કાલીગંજના નદીપારા વિસ્તારમાં એક હિન્દુ વિધવા પર ક્રૂર બળાત્કાર થયો. આરોપીઓએ મહિલાને ઝાડ સાથે બાંધ્યું અને…
















