તહવ્વુર રાણાને NIAની ટીમ લાવી રહી છે દિલ્હી, ખાસ કોર્ટમાં કરવામાં આવશે રજૂ

NIAની સાત સભ્યોની ટીમ 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોર તહવ્વુર રાણાને અમેરિકાથી દિલ્હી લાવી રહી છે. દિલ્હી પહોંચ્યા બાદ, રાણાની તબીબી તપાસ કરવામાં આવશે, અને ત્યારબાદ તેને NIA સ્પેશિયલ…

ટેરિફને લઈને ટ્રમ્પનો યુ ટર્ન, ભારત સહિત 75 દેશોને મળી મોટી રાહત: ચીનની વધી ચિંતા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના ઉત્પાદનો પર 125 ટકા આયાત ડ્યુટી લાદવાની જાહેરાત કરીને ચીન પર મોટો આર્થિક હુમલો કર્યો છે. અગાઉ અમેરિકાએ આ દર વધારીને 104 ટકા કર્યો હતો.…

વક્ફ સુધારા કાયદા પર પ્રથમ વખત PM મોદીએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

વકફ પર નવા કાયદાની રચના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર જાહેર મંચ પરથી નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આ નવો કાયદો વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ કરશે અને ગરીબ મુસ્લિમોને તેનો…

ભારત અને ફ્રાન્સ વચ્ચે થઈ મેગા ડીલ, 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાની મળી મંજૂરી

કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) એ ભારતીય નૌકાદળ માટે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાના મેગા ડીલને મંજૂરી આપી દીધી છે. આ સોદાનું કુલ મૂલ્ય 63,000 કરોડ રૂપિયાથી…

અમદાવાદમાં રાહુલ ગાંધીએ જાતિ વસ્તી ગણતરીનો ઉઠાવ્યો મુદ્દો, જાણો શું કહ્યું

ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસનું 84મું બે દિવસીય અધિવેશન ચાલી રહ્યું છે. મંગળવારે પહેલા દિવસે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક ચાર કલાક ચાલી હતી. આજે, છેલ્લા દિવસે, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પાર્ટીના કાર્યકરોને…

સુરતની લાજપોર જેલમાં મધ્યસ્થ જેલના વિદ્યાર્થીઓનું આવ્યું 100 % રીઝલ્ટ, જાણો કેવી છે શિક્ષણ વ્યવસ્થા

રાજ્યના બંદીવાન કેદીઓને શિક્ષણ આપવાનું ઉમદા કાર્ય જેલોમાં થઈ રહ્યું છે. જેલમાં પાકા કામના કેદીઓ જે ભણવાની જિજીવિષા ધરાવતા હોય તેવા કેદીઓ માટે લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મહાત્મા ગાંધી…

જમ્મુમાં LOC નજીક 10 એપ્રિલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફ્લેગ મીટિંગ થશે, ઘૂસણખોરી મુદ્દે ચર્ચા થશે

૧૦ એપ્રિલ ૨૦૨૫ ના રોજ ભારતીય અને પાકિસ્તાની સેના વચ્ચે એક મહત્વપૂર્ણ ફ્લેગ મીટિંગ થવા જઈ રહી છે. આ મીટિંગ નિયંત્રણ રેખા (LOC) નજીક જમ્મુના પૂંછ સેક્ટરમાં ચકંડા બાગ ખાતે…

રાજ્યના ખેડૂતો મળશે મોટી રાહત, સિંચાઈના પાણી મામલે સરકારે લીધો આ મોટો નિર્ણય

રાજ્ય સરકારે કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો આગોતરૂં આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે…

પીએમ મોદી વિના જૂતા પહેર્યા નવકાર મહામંત્રમાં જોડાયા, ઉપસ્થિતો વચ્ચે બેઠા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત નવકાર મહામંત્ર દિવસ ઉજવણીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે પવિત્ર જૈન મંત્ર “નવકાર મહામંત્ર” નો જાપ કર્યો. મહાવીર જયંતિ નિમિત્તે આયોજિત…

Congress Convention: ખડગે ઉઠાવ્યો EVMનો મુદ્દો, ભાજપ પર સાધ્યું નિશાન

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદમાં કોંગ્રેસના સંમેલનમાં કહ્યું કે ભાજપે મહારાષ્ટ્રની ચૂંટણી છેતરપિંડી દ્વારા જીતી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં વિપક્ષને હરાવવા માટે છેતરપિંડી કરવામાં આવી હતી. એટલું જ નહીં,…