રોહિત શર્માની જેમ રવીન્દ્ર જાડેજાના નામનું પણ સ્ટેન્ડ બનાવો….. નયનાબા જાડેજાએ કરી માંગ
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. જેને લઈને મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માના નામનું સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. ત્યારે ‘જડડુ’ તરીકે જાણીતા ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના નામનું રાજકોટનાં નિરંજન શાહ અથવા અમદાવાદના મોદી સ્ટેડિયમમાં સ્ટેન્ડ બનાવવા તેમના મોટા બહેન નયનાબા જાડેજાએ માંગ કરી છે. મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમમાં રોહિત શર્માના નામ પર સ્ટેન્ડ બનાવ્યા બાદ રવિન્દ્ર જાડેજાના નામનું સ્ટેન્ડ બનાવવા રવીન્દ્ર જાડેજાના બહેન મેદાને આવ્યા છે. તેમણે માંગ કરી છે કે રાજકોટ કે અમદાવાદના સ્ટેડિયમમાં રવીન્દ્ર જાડેજાના નામનું સ્ટેન્ડ બનાવવામાં આવે. રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ જણાવ્યું કે રવિન્દ્ર જાડેજા માત્ર સૌરાષ્ટ્ર નહીં પણ સમગ્ર દેશનું ગૌરવ છે અને દુનિયાના સૌથી…
મહુવામાં પાખંડી ભુવાનું પાપ: ધાર્મિક વિધિના બહાને યુવતી પર દુષ્કર્મ, 7 મહિના પછી ખુલ્યો કિસ્સો
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાંથી માનવતા ને હેરાન કરનાર ઘટના સામે આવી છે. ધાર્મિક વિધિના નામે એક પાખંડી ભુવાએ 25 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પાખંડી ભુવાએ ધાર્મિક વિધિના બહાને એક યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના દિવાળીના સમયની છે. પીડિતાએ પિતૃ તર્પણ વિધિ માટે ભુવાનું માર્ગદર્શન માંગ્યું હતું. આરોપી ધીરુ ભુકણ, જે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનો રહેવાસી છે, યુવતીને ધાર્મિક વિધિ કરાવવાના બહાને કરીને એક મકાનમાં લઈ ગયો. આ મકાનમાં પહોંચ્યા બાદ તેણે બારી-દરવાજા બંધ કરી, યુવતીની મરિયાદા ભંગ કરી અને દુષ્કર્મ આચર્યું. પછી તેનાથી કોઈને ન કહેવા માટે જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી. આ આરોપી ધીરુ ભુકણ (ઉંમર 50…
“બોલીવૂડ પાકિસ્તાન વિરુદ્ધ શા માટે મૌન છે? ‘ગદર’ ડિરેક્ટરે આપ્યું આ મોટું કારણ!”
–:અનિલ શર્મા: પાકિસ્તાન સામે બોલિવૂડનું મૌન બધાને આશ્ચર્યચકિત કરે છે. એક ઇન્ટરવ્યુમાં, ગદરના દિગ્દર્શક અનિલ શર્માએ આ પાછળનું ચોંકાવનારું કારણ જાહેર કર્યું છે:– પાકિસ્તાન પર બોલિવૂડના મૌન પર અનિલ શર્મા: પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે, ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ પછી, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં પ્રવેશ કર્યો અને 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ત્યારથી બંને દેશો વચ્ચે ખૂબ જ તણાવપૂર્ણ સંબંધો રહ્યા છે. આ બધા વચ્ચે, પાકિસ્તાનના ઘણા કલાકારો ભારત વિરુદ્ધ ઝેર ઓકાવી રહ્યા છે, પરંતુ થોડા સેલેબ્સને બાદ કરતાં, બાકીના બોલિવૂડ સ્ટાર્સે આ મુદ્દે મૌન જાળવી રાખ્યું છે. બોલીવુડ પાકિસ્તાન સામે કેમ ચૂપ રહ્યું છે તે જોઈને આશ્ચર્ય થાય છે. આવી સ્થિતિમાં, ગદરના દિગ્દર્શકે એક ઇન્ટરવ્યુ દરમિયાન આનું કારણ જણાવ્યું…
અંક જ્યોતિષ/17 મે 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
રાશિફળ/17 મે 2025: આ 3 રાશિના જાતકોના જીવનમાં થશે મોટા ફેરફાર, જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ આનંદ-પ્રમોદ અને મોજ-મજાનો દિવસ. આજે તમારે તમારા તે સંબંધીઓ ને ઉધાર ના આપવું જોઈએ જેમને અત્યાર સુધી જૂનું ઉધાર પાછું નથી કર્યું। અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે. કેટલાક માટે લગ્નની શરણાઈના સૂર સંભળાય છે તો કેટલાકને રૉમાન્ મળવાથી તેમનો જુસ્સો વધશે. તમારા વડે આજ ના દિવસ માં એવા કામ કરવા માં આવશે જેના વિષે તમે ઘણી વાર વિચારો છો…
પંચાંગ :17 મે 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી પંચમી (પાંચમ) પૂર્ણ રાત્રિ નક્ષત્ર પૂર્વાષાઢા 05:44 PM કરણ કૌલવ 05:42 PM પક્ષ કૃષ્ણ યોગ સાધ્ય 07:07 AM દિવસ શનિવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:29 AM ચંદ્રોદય 11:26 PM ચંદ્ર રાશિ ધનુ સૂર્યાસ્ત 07:05 PM ચંદ્રાસ્ત 08:46 AM ઋતું ગ્રીષ્મ હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ કલિ સંવત 5127 દિન અવધિ 01:36 PM વિક્રમ સંવત…
પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 1239 જગ્યાઓ પર ભરતી જાહેર, 17 મેથી ભરાશે ફોર્મ
ગુજરાત રાજ્યના યુવા ઉમેદવારો માટે નોકરીનું સોનુ અવસર સામે આવ્યું છે. પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા વર્ક આસિસ્ટન્ટ અને ટ્રેસર વર્ગ-3 માટે કુલ 1239 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. ઓનલાઈન અરજીની પ્રક્રિયા 17 મે 2025 થી શરૂ થશે અને 10 જૂન 2025 સુધી ચાલશે. જગ્યા વિગતવાર: વર્ક આસિસ્ટન્ટ – 984 જગ્યાઓ સામાન્ય વર્ગ: 456 આર્થિક રીતે નબળા વર્ગ (EWS): 84 સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ (SEBC): 256 અનુસૂચિત જાતિ (SC): 53 દિવ્યાંગ અનામત: 52 માજી સૈનિક અનામત: 88 ટ્રેસર વર્ગ-3 : 245 જગ્યાઓ સામાન્ય વર્ગ: 148 EWS: 12 SEBC: 57 SC: 6 ST: 22 મહત્વની તારીખો: ફોર્મ ભરવાનું શરૂ: 17-05-2025 છેલ્લી તારીખ: 10-06-2025 ફી ભરવાની સમયમર્યાદા: 22-05-2025 થી 10-06-2025 અરજી માટે વેબસાઇટ: ojas.gujarat.gov.in ફી…
બ્રિટનની અમીરોની યાદી જાહેર: કિંગ ચાર્લ્સ અને સુનક સમાન સંપત્તિ સાથે, હિન્દુજા પરિવાર ફરી ટોચ પર
બ્રિટનની અમીરોની વર્ષ 2024 માટેની યાદી જાહેર થઈ ગઈ છે, જેમાં ભારતીય મૂળના હિન્દુજા પરિવારે ફરી એક વખત ટોચની પદવી મેળવી છે. તેમ જ, બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજા અને પૂર્વ વડા પ્રધાન ઋષિ સુનક હવે સમાન સંપત્તિ ધરાવતા ધનિકોની યાદીમાં જોડાયા છે. કિંગ ચાર્લ્સ ત્રીજા: 640 મિલિયન પાઉન્ડની કુલ સંપત્તિ 76 વર્ષીય રાજા ચાર્લ્સ ત્રીજાની સંપત્તિમાં છેલ્લા એક વર્ષમાં અંદાજે £30 મિલિયનનો વધારો થયો છે, જેના કારણે તેમની કુલ સંપત્તિ £640 મિલિયન થઈ છે. આ વૃદ્ધિ સાથે તેઓ ધનિકોની યાદીમાં 20 સ્થાનો ઉછળી 238મા સ્થાન પર પહોંચી ગયા છે. તેઓ હવે ઋષિ સુનક અને અક્ષતા મૂર્તિની જોડીને સરખી સ્તરે છે. છતાં, રિપોર્ટ મુજબ, કિંગની મોટાભાગની સંપત્તિ તેમની વ્યક્તિગત માલિકીની નથી. તેમનાં બે મોટા એસ્ટેટ બાલમોરલ અને…
નાની ઉમંરના ગૃહમંત્રીની મોટી કાર્યવાહી…! કોણ ઉતર્યા ભૂગર્ભમાં..?
હવે નહીં ચાલે લુખ્ખાઓની દાદાગીરી કે નહીં ચાલે વ્યાજખોરોની ચાલાકી. કેમ કે ગુજરાતમાં દાદાનું રાજ છે અને રાજ્યના યુવા ગૃહ મંત્રી હર્ષ સંઘવી છે. જી હા કેમ કે આપણે જોઈએ છીએ છેલ્લા કેટલાય સમયથી ગુનાઓને ડામવા ગુજરાતમાં એક પછી એક ડ્રાઈવ શરૂ કરાઇ છે. એ પછી લુખ્ખાતત્વોને ડામવાની હોય કે પછી વ્યાજખોરોની હોય કે પછી ડ્રગ્સ મુક્ત અભિયાન હોય આવી અનેક ડ્રાઈવો ચલાવી ગુનેગારોના તેવર ઢીલા કરી નાખ્યા છે. યુવા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જ્યારથી ગૃહ ખાતું સાંભળ્યું છે ત્યારથી જ ગુજરાતમાં ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે કેમ કે તેમની કામ કરવાની પદ્ધતિ નાયક ફિલ્મ જેવી છે કેમ કે તે ધડાધડ નિર્ણયો લઈ રહયા છે તેના કારણે જ આજે BZ જેવા કૌભાંડીઓ હોય કે પછી પછી…
















