બાગેશ્વર ધામમાં બનશે ભારતનું પ્રથમ હિન્દુ ગામ, 1000 પરિવાર થશે સ્થાયી

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ભારતનું પ્રથમ હિન્દુ ગામ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બુધવારે ધામના મુખ્ય પૂજારી પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વરે આ ગામનો શિલાન્યાસ કર્યો હતો.…

‘જો એમ હોય તો અમે તેમને મોક્ષ અપાવવા તૈયાર છે’ ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનો રોષ

પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડમાં માર્યા ગયેલા લોકો મર્યા નથી તેમને મોક્ષ મળ્યો છે તેવા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ ગુસ્સે થયા. શંકરાચાર્યએ ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે કહ્યું હતું…