બિહારમાં નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ: નીતિશ કુમાર 20 નવેમ્બરે 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, જાણો વિગત
બિહારમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ પહેલાં રાજકીય હલચલ તેજ બની ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી નીતિશ કુમારની આવનારી કેબિનેટમાં બે નાયબ મુખ્યમંત્રી અને આશરે 20 મંત્રીઓનો સમાવેશ થશે.…
વિશ્વ COPD દિવસ: કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાની જાહેરાત, કહ્યું- ભારત વહેલા નિદાન અને સમયસર સારવાર માટે પ્રતિબદ્ધ
વિશ્વ ક્રોનિક અવરોધક પલ્મોનરી રોગ (COPD) દિવસના અવસરે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ દેશને સંબોધિત કરતાં જણાવ્યું કે ભારત COPD જેવા ગંભીર ફેફસાના રોગના ભારણને ઘટાડવા માટે સક્રિય પગલાં ભરી…
BCCI એ બાંગ્લાદેશ સામે શ્રેણી રદ કરી, લીધો મોટો નિર્ણય
ભારતીય મહિલા ટીમ, જે હાલમાં 2025 મહિલા વર્લ્ડ કપની ચેમ્પિયન છે, હાલમાં વિરામ પર છે. જો કે, ભારતમાં આ સમયે એક મહત્વપૂર્ણ સમાચાર જાહેર થયા છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર…
ક્લાઉડફ્લેરની ખામી કારણે X, Facebook, ChatGPT સહિત અનેક સેવાઓ વિશ્વભરમાં ડાઉન
ક્લાઉડફ્લેર સર્વરમાં આવેલી ગંભીર ખામીના કારણે વિશ્વભરના લાખો વપરાશકર્તાઓએ સોશિયલ મીડિયા અને અન્ય ડિજિટલ સેવાઓમાં વ્યાપક રૂકાવટનો સામનો કર્યો. X (ટ્વિટર), Facebook, Spotify, ChatGPT સહિતની અનેક લોકપ્રિય સાઇટ્સ અને એપ્લિકેશન્સ…
Delhi Blast : દાનિશએ કહ્યું- હમાસની જેમ સમગ્ર દેશમાં ડ્રોન હુમલાની હતી યોજના
દિલ્હીમાં થયેલા ભયાનક બોમ્બ વિસ્ફોટ મામલે NIA દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. શ્રીનગરથી આત્મઘાતી બોમ્બર ડૉ. ઉમરના સહયોગી જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશને કડક સુરક્ષા હેઠળ દિલ્હી…
ઇસ્કોન બ્રિજ દુર્ઘટના કેસ : આરોપી તથ્ય પટેલ સામે આજે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર થયેલી ભયાનક દુર્ઘટનાના મુખ્ય આરોપી તથ્ય પટેલ સામે આજે, મંગળવારે, અંતે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ થવાના છે. આ અકસ્માતમાં નવ નિર્દોષ લોકોના કરૂણ મૃત્યુ થયા હતા,…
ભારતમાં ઓક્ટોબર મહિનાનો બેરોજગારી ડેટા જાહેર: કુલ દર 5.2% પર સ્થિર, જાણો વિગત
રાષ્ટ્રીય આંકડા કાર્યાલય (NSO) દ્વારા જાહેર કરાયેલા પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS)ના તાજા આંકડાઓ મુજબ, ઓક્ટોબર 2025માં ભારતનો કુલ બેરોજગારીનો દર 5.2% પર સતત બીજા મહિનાથી યથાવત રહ્યો છે. શ્રમબજારમાં…
દિલ્હી બોમ્બ વિસ્ફોટ : અમિત શાહે જણાવ્યું, દોષિતોને પાતાળમાંથી પણ શોધી કાઢીશું
દિલ્હીમાં તાજેતરમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કડક સંદેશો આપ્યા છે. ઉત્તર ઝોનલ કાઉન્સિલની 32મી બેઠકમાં શાહે જણાવ્યું કે, દિલ્હી બોમ્બ બ્લાસ્ટના ગુનેગારો પાતાળમાંથી પણ મળી…















