આવતી કાલે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, જાણો સંભવિત મંત્રીઓનું લિસ્ટ

છેલ્લા ઘણા સમયથી ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હવે મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે સવારે 11.30 કલાકે મહાત્મા મંદિર ખાતે પદમાનિત મંત્રીઓની…

દિવાળીના તહેવારમાં અમદાવાદીઓ માટે ખુશખબર, AMTS બસોમાં 3 દિવસ મફત મુસાફરી!

દિવાળીની ઉજવણી વચ્ચે અમદાવાદ મહાનગર પાલિકાએ (AMC) શહેરી પ્રવાસીઓને એક અદભૂત ભેટ આપી છે — તહેવારના ત્રણ દિવસ દરમિયાન AMTS મેયર્સિટિ બસ સેવા મફતમાં ઉપલબ્ધ રહેશે. ક્યારે મફત મુસાફરી મળશે?…

દિવાળીમાં વતન જવા માટે ટ્રેનમાં જાવ છો?, જાણો આ નવા નિયમ

દિવાળીની ભવ્ય ઉજવણી દરમ્યાન લોકોને અનેક પ્રકારની ખરીદીઓ અને પ્રવાસનો પણ પ્લાન હોય છે. ઘણા મુસાફરો ટ્રેન દ્વારા પોતાના શહેરથી પોતાના વતન તરફ જઈ રહ્યા હોય છે. આ દરમ્યાન અનેક…

કેદારનાથ : 9 કલાકની યાત્રા થશે ફક્ત 40 મિનિટમાં, ભક્તોને મળશે વિશાળ રાહત

ભક્તો માટે ખુશખબર છે! હવે કેદારનાથ ધામ સુધીની 9 કલાકની ઊંહાળી યાત્રા માત્ર 40 મિનિટમાં પૂર્ણ થશે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા “કેદારનાથ રોપવે પ્રોજેક્ટ” હેઠળ સોનપ્રયાગથી કેદારનાથ સુધી 12.9…

ભારત-અમેરિકા ટ્રેડ ડીલને લઈ મોટું અપડેટ: ટેરિફ વિવાદ વચ્ચે સંભવિત સહમતી!

ભારત અને અમેરિકાની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલતી ટ્રેડ ટેરિફની ખેંચતાણ હવે ધીમે ધીમે ઓગળી રહી હોય તેવા સંકેતો મળી રહ્યા છે. અગાઉ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત…

દિવાળીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની આગાહી, IMDએ આપી ચેતવણી

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આ વર્ષે મેઘરાજા પણ પોતાનો “હિસ્સો” આપવા તૈયાર છે. ભારતના હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, દિવાળીના દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા…

મહેસાણામાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ: રૂ. 96 લાખનો જથ્થો સીઝ, 18 સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલાયા

મહેસાણાના ગિલોસણ ગામે ઘી બનાવતી એક શંકાસ્પદ ફેક્ટરીમાં નકલી ઘી બનાવવાનું ખુલાસો થતાં ખળભળાટ મચી ગયો છે. “મેસર્સ શિવાન ફૂડ પ્રોડક્ટ્સ” નામની ફેક્ટરીમાં પોલીસે દરોડો પાડી રૂ. 95.59 લાખનો ઘીનો…

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુરુવારે ગુજરાતમાં! : મંત્રીમંડળના વિસ્તરણ પહેલા રાજકીય ગરમાવો

ગુજરાતમાં આગામી દિવસોમાં મંત્રીમંડળમાં શક્ય ફેરફારને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. આ ચર્ચાઓ વચ્ચે હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ આવતીકાલે 16 ઓક્ટોબરના…

સુરતના પુણા ગોડાદરા રોડ પર ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો

સુરત શહેરમાં આજે એક ગંભીર ઘટના બની છે જ્યાં પુણા ગોડાદરા રોડ પર આવેલા ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી છે. ઘટનાની ગંભીરતા ને જોતા ફાયર વિભાગે “મેજર કોલ” જાહેર કર્યો…

દિવાળીમાં અન્નથી ઘર ઘર થશે ઉજાસ: 75 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને અનાજ, શ્રીઅન્ન, ખાંડ અને ખાદ્યતેલનું વિતરણ શરૂ

દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના કરોડો નાગરિકોને ખુશીની ભેટરૂપે મફત અનાજ અને રાશન સામગ્રીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા (N.F.S.A.-2013) હેઠળ આવતા 75…