અમિત શાહે દેશવ્યાપી ‘Anti-Terror Grid’ની કરી જાહેરાત, આતંકવાદ પર 360 ડિગ્રી પ્રહારની તૈયારી

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે દિલ્હીમાં બે દિવસીય “આતંકવાદ વિરોધી પરિષદ-2025”નું ઉદ્ઘાટન કર્યું. સંબોધનમાં શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “જીરો ટોલરેન્સ” વિઝનનો પુનરોચ્ચાર કર્યો અને દેશભરમાં આતંકવાદ અને સંગઠિત અપરાધ સામે…

દીપ્તિ શર્માએ ઇતિહાસ સર્જ્યો, T20 ઈન્ટરનેશનલમાં 150 વિકેટનો રેકોર્ડ બનાવ્યો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રીજી T20માં શ્રીલંકાની મહિલા ટીમને 8 વિકેટથી હરાવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ટોસ જીતી ભારતીય કેપ્ટન હર્મનપ્રીત કૌરે બોલીંગ લેવાનો નિર્ણય લીધો, અને ભારતીય બોલરોએ કમાલ…

દાહોદ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા PI અને PSIની મોટા પાયે કરાઈ આંતરિક બદલી

દાહોદ જિલ્લા પોલીસમાં મોટા પાયે આંતરિક બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાએ અચાનક બદલીના હુકમો કર્યા, જેના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મહત્વપૂર્ણ બદલીની યાદી…

હોટલ અને રેસ્ટોરન્ટમાં અન્નના બગાડને અટકાવવા ફેડરેશન અભિયાન, ગ્રાહકોને મળશે 5% ડિસ્કાઉન્ટ

હોટલ અને રેસ્ટોરન્ટમાં અન્નના બગાડને અટકાવવા માટે ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશન નવી પહેલ લાવી રહી છે. આ અભિયાન હેઠળ, જે ગ્રાહક અણજાણીને પણ અન્ન બગાડશે નહીં, તેમને 5% ડિસ્કાઉન્ટ આપવા…

અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે, શેલામાં ડ્રેનેજ પાઈપલાઈનનું કરશે લોકાર્પણ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 27 અને 28 ડિસેમ્બરે બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદમાં યોજાનારા વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. મળતી માહિતી મુજબ, 28 ડિસેમ્બરે…

આધાર કાર્ડમાં આ વિગતો ફક્ત એક જ વાર બદલી શકાય છે, નહીં જાણો તો પડી શકે છે મોટી મુશ્કેલી

આજના સમયમાં આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ બની ગયું છે. બેંકિંગ કામકાજ, સરકારી યોજનાઓનો લાભ, સરનામાનો પુરાવો કે રેલવે ટિકિટ બુકિંગ—લગભગ દરેક જગ્યાએ આધાર ફરજિયાત…

H-1B વિઝામાં વિલંબ અને રદ થવા પર ભારતની ચિંતા, બાળકોના શિક્ષણ પર ગંભીર અસર

અમેરિકાના H-1B વિઝા સંબંધિત વિલંબ અને અચાનક ઇન્ટરવ્યુ રદ થવાના મામલે ભારત સરકારે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આવા વિલંબના કારણે મોટી સંખ્યામાં ભારતીય…

સીરિયામાં નમાજ દરમિયાન મસ્જિદમાં ભીષણ બોમ્બ વિસ્ફોટ, 6નાં મોત અને 21 ઘાયલ

સીરિયાના ત્રીજા સૌથી મોટા શહેર હોમ્સમાં શુક્રવારની નમાજ દરમિયાન એક મસ્જિદમાં ભીષણ બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે, જ્યારે 21 લોકો ગંભીર રીતે…

ઢાકામાં હિન્દુઓ પર થયેલા હત્યા અને અત્યાચાર અંગે ભારતનો કડક સંદેશ, ભારતીય વિદેશ મંત્રાલયે જાણો શું કહ્યું

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલી હત્યા અને અત્યાચાર પર ભારતે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે બાંગ્લાદેશ સરકાર તેની જવાબદારીથી…

Stock Market : સેન્સેક્સમાં જોવા મળ્યો 367 પોઈન્ટનો ઘટાડો, જાણો શું છે નિફ્ટીની સ્થિતિ

શુક્રવારે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયા. સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે, 30 શેરો વાળા BSE સેન્સેક્સ 367.25 પોઈન્ટ એટલે કે 0.43 ટકા ઘટીને 85,041.45ની સપાટી પર બંધ થયા. દિવસ…