IAFએ ઇતિહાસ રચ્યો: મ્યાનમારમાં કૌભાંડના શિકાર બનેલા કુલ 1,500 લોકોને સફળ મુક્ત કરાયા, જાણો વિગત
ભારતીય વાયુસેના (IAF) એ ફરી એક વખત પ્રશંસનીય કામગીરી કરતા થાઇલેન્ડના માએ સોટ વિસ્તારથી 125 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે ભારત પરત મોકલ્યા. મ્યાનમારના માયાવાડી વિસ્તારમાં ફેલાયેલા નોકરી કૌભાંડના જાળમાં ફસાયેલા…
ઇસ્કોન બ્રિજ દુર્ઘટના કેસ : આરોપી તથ્ય પટેલ સામે આજે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર થયેલી ભયાનક દુર્ઘટનાના મુખ્ય આરોપી તથ્ય પટેલ સામે આજે, મંગળવારે, અંતે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ થવાના છે. આ અકસ્માતમાં નવ નિર્દોષ લોકોના કરૂણ મૃત્યુ થયા હતા,…
રવી પાક વાવણીમાં જબરદસ્ત વધારો: 20.8 મિલિયન હેક્ટરમાં વાવેતર પૂર્ણ, ઘઉં અને તેલીબિયાંમાં તેજી
રવી સિઝનની વાવણી દેશમાં પૂરજોશમાં ચાલી રહી છે, અને કૃષિ ક્ષેત્રના તાજા અહેવાલો ખેડૂતો માટે પ્રોત્સાહક સમાચાર લાવી રહ્યા છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના 11 નવેમ્બર, 2025 સુધીના ડેટા…
સુરત મનપાના રિપોર્ટમાં સુરભી ડેરીનું પનીર સબ-સ્ટાન્ડર્ડ જાહેર, જાણો ચોંકાવનારો ખુલાસો
સુરતમાં ખાદ્ય પદાર્થોમાં ગુણવત્તા સાથે સંબંધિત ચિંતાજનક ઘટનાઓ સતત સામે આવી રહી છે. નવી તાજી ઘટના ખટોદરા વિસ્તારમાં આવેલી સુરભી ડેરીને લગતી છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગે આ ડેરીમાંથી…
હાલોલમાં સ્માર્ટ મીટરનો કહેર: ખેડૂતને 15 દિવસનું ₹50,000નું બિલ, ગ્રામજનોમાં હડકંપ
પંચમહાલ જિલ્લાના હાલોલ ગ્રામ્ય વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ થતા જ ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો છે. આ દરમિયાન ટાઢોડીયા ગામમાં સામે આવેલો એક ચોંકાવનારો કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક…
વાતાવરણમાં ફેરફારથી ડુંગળીના પાકમાં રોગ ફેલાતા ખેડૂતોને આર્થિક ફટકો, જાણો વિગત
ગુજરાતમાં સતત બદલાતા હવામાનના પ્રભાવને કારણે ખેડૂતો પર ફરી એકવાર આર્થિક તાકીદ વધી છે. વીઘા દીઠ 30થી 35 હજાર રૂપિયાનું ખર્ચ કરીને ઉછેરેલા ડુંગળીના પાકમાં હમણાં “થીપ્સ” અને “ચાર્મી” નામના…
અમદાવાદ : ભુવલડી પાસે બેફામ રફ્તારનો કહેર, સગીર નબીરાની બેદરકારીથી ગર્ભવતી શ્રમિકાનું મોત
અમદાવાદ શહેરના ભુવલડી નજીક આજે બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભુવલડીથી ઝાણુ ગામ તરફ જતા રસ્તા પર કામ કરી રહેલા શ્રમિકોને સગીર નબીરાની બેફામ કાર રફ્તારે કુચડી નાખ્યા…
અમદાવાદ: નિરમા યુનિવર્સિટીના કર્મચારી પર 5 કરોડની ઉચાપતનો આરોપ
અમદાવાદની નિરમા યુનિવર્સિટીના એક કર્મચારીએ 5 કરોડ રૂપિયાનું ઉચાપત કર્યાનું ખુલાસો થયો છે. કર્મચારે યુનિવર્સિટીના વિદ્યાર્થીની બુક રિફંડના નાણાં મિત્ર અને અન્ય સંબંધીના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. યુનિવર્સિટીના પ્રોફેસરે…
















