રાશિફળ/03 ફેબ્રુઆરી 2026: કઈ રાશિના જાતકોએ આજે સાચવીને રહેવું અને કોનો દિવસ રહેશે શુભ? જાણો આજનું રાશિફળ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
અંક જ્યોતિષ/03 ફેબ્રુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
પંચાંગ /03 ફેબ્રુઆરી 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
ભારત સામે ઝૂક્યું અમેરિકા : વેપારમાં મોટો ફેરફાર, ટેરિફ 25%થી ઘટીને 18%
અમેરિકાએ ભારત માટે ટેરિફમાં મોટા પાયે ઘટાડો કર્યો છે. આ નિર્ણયની જાણકારી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આપી હતી. ટ્રમ્પે જણાવ્યું કે આજે સવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી…
એર ઈન્ડિયાના બોઈંગ 787 ડ્રીમલાઈનરમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વિચમાં ખામી, જાણો વિગત
એર ઈન્ડિયાના વિમાનમાં ફરીથી ખામી સર્જાઈ છે. કંપનીએ સોમવારે જણાવ્યું કે લંડનથી બેંગલુરુ જવાની ફ્લાઈટ દરમિયાન પાઇલટે એન્જિનના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચમાં ખામી નોંધતા તરત વિમાનને ગ્રાઉન્ડેડ કર્યું. આ પગલાંથી મુસાફરો…
રાહુલ ગાંધીએ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કરતા લોકસભામાં મચ્યો હોબાળો, રાજનાથ સિંહ અને અમિત શાહે આપી આકરી પ્રતિક્રિયા
સોમવારે સંસદના બજેટ સત્રમાં ભારે હોબાળો થયો. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન, વિપક્ષના નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી હોબાળો થયો. રાહુલ ગાંધીએ ભૂતપૂર્વ ભારતીય સેના પ્રમુખ મનોજ…
અજિત પવારના મૃત્યુ અંગે સંજય રાઉતે ઉઠાવ્યા ગંભીર પ્રશ્નો, જાણો શું કહ્યું
શિવસેના યુબીટી નેતા સંજય રાઉતે અજિત પવારના મૃત્યુ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. બજેટ સત્રમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચેલા સંજય રાઉતે કહ્યું કે અજિત પવારના વિમાન દુર્ઘટના અંગે પ્રશ્નો…
‘બોર્ડર 2’ એ માત્ર 10 દિવસમાં કરી 300 કરોડના ક્લબમાં એન્ટ્રી, બનાવ્યો આ રેકોર્ડ
ફિલ્મ બોર્ડર 2 એ માત્ર 10 દિવસમાં ₹300 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મ હજુ પણ બે આંકડામાં કમાણી કરી રહી છે અને કોઈ મોટી ફિલ્મ રિલીઝ થાય…
Grammy Awards 2026: 90 વર્ષની ઉંમરે દલાઈ લામાને કેમ મળ્યો ગ્રેમી એવોર્ડ, જાણો વિગત
બૌદ્ધ આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ તેમના પ્રેરણાદાયી અને બહુપક્ષીય જીવનમાં વધુ એક ઐતિહાસિક પ્રકરણ ઉમેર્યું છે. તિબેટીયન આધ્યાત્મિક નેતાએ 68મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સમાં પોતાનો પહેલો ગ્રેમી એવોર્ડ જીતીને વિશ્વનું ધ્યાન…
ઉત્તરાયણ પર્વ દરમિયાન રાજ્યમાં પતંગની દોરીથી ઘાયલ થયેલ 14 હજારથી વધુ પક્ષીઓને મળ્યું જીવનદાન, જાણો વનમંત્રીએ શું કહ્યું
પશુ-પક્ષી સહિત સમગ્ર જીવ માત્રના કલ્યાણ સાથે મૃદુ, મક્કમ અને સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. આ કલ્યાણ મંત્ર સાથે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી…
















