અમેરિકાએ ઈરાન સાથે યુદ્ધવિરામ માટે વાટાઘાટનો સંકેત આપ્યો, ટ્રમ્પે વ્યક્ત કરી પોતાની તૈયારી

મધ્યપૂર્વમાં ઇરાનના બોમ્બમારાથી ઉત્તેજિત થયેલા વિસ્તારોમાં યુદ્ધના 10મા દિવસે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ સમાધાન માટે પોતાની તૈયારી વ્યક્ત કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે ઈરાન સાથે વાટાઘાટો શક્ય છે, પરંતુ તે…

દેશમાં LPG સંકટ વચ્ચે મોદી સરકારની કેબિનેટમાં 6 મોટા નિર્ણયો, જાણો વિગત

દેશમાં LPG સંકટની વચ્ચે કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મંત્રીમંડળે કુલ છ મહત્વપૂર્ણ પ્રસ્તાવો પર મંજૂરી આપી છે. જેમાં જલ જીવન મિશનને ડિસેમ્બર 2028 સુધી…

આજનો દિવસ ઈરાન માટે ભયાનક: અમેરિકન સંરક્ષણ મંત્રીએ ધમકી આપી, ઈઝરાયલ પણ તૈયાર

અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટર હેગસેથે અમેરિકાનો ઈઝરાયલ સાથેનો યુદ્ધ દરમિયાન મોટું નિવેદન આપ્યું છે. હેગસેથે કહ્યું કે આજે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો ભીષણ હુમલો થશે. તેમણે જણાવ્યું કે,…

ખાડી દેશોમાં યુદ્ધને કારણે હવાઈ મુસાફરી થશે મોંઘી, ફ્યુઅલ સરચાર્જમાં કરાયો મોટો વધારો

ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને આ પ્રકારની ભૂગોળીય રાજકીય અસ્થિરતાના કારણે એરલાઈન કંપનીઓને ભારે અસર પડી રહી છે. આ સંજોગોમાં, એર ઇન્ડિયા ગ્રુપે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્યુઅલ…

ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈનો ઈઝરાયલ માટે અનોખો મેસેજ: મિસાઈલ પર હસ્તાક્ષર સાથે લખ્યું, ‘તમારી સેવામાં મોજતબા’

મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ ભયાનક તબક્કામાં પહોંચી છે. અમેરિકાના ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષ વચ્ચે, ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ ઈઝરાયલને અનોખી રીતે મેસેજ મોકલ્યો છે. તેમના હસ્તાક્ષરવાળી મિસાઈલની…

Mukesh Ambaniની આગવી પહેલ: જામનગર રિફાઈનરીમાં LPG ઉત્પાદનમાં થશે મોટો વધારો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે જાહેર કર્યું છે કે દેશમાં ઊર્જા પુરવઠો સ્થિર અને વિશ્વસનીય રહે તે માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. કંપનીના નિવેદન મુજબ, જામનગર સ્થિત રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સમાં…

IndiGoના CEO પીટર એલ્બર્સે આપ્યું રાજીનામું, રાહુલ ભાટિયાએ વચગાળે સંભાળી કમાન

દેશની સૌથી મોટી એરલાઇન IndiGoના CEO પીટર એલ્બર્સે રાજીનામું આપ્યું છે. એરલાઇનનું સંચાલન કરતી કંપની InterGlobe Aviationએ મંગળવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. ગયા વર્ષે ડિસેમ્બર દરમિયાન થયેલા મોટા…

રાશિફળ/11 માર્ચ 2026: આ રાશિના જાતકોને વ્યવસાયમાં થશે અઢળક લાભ, જાણો શુભ અંક

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

અંક જ્યોતિષ/11 માર્ચ 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

પંચાંગ /11 માર્ચ 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…