ગુજરાતમાં આરોગ્ય કર્મીઓ સામે સરકારે લીધો આકરો નિર્ણય, 1100 કર્મચારીઓને ટર્મિનેટ કરાયા

ગુજરાત સરકારે આંદોલનકારી આરોગ્ય કર્મીઓ સામે લાલઆંખ કરી છે. અને 1100 આંદોલનકારી કર્મચારીઓને ટર્મિનેટ કરાયા છે અને 4000થી વધુ કર્મચારીઓ સામે ચાર્જશીટ-ખાતાકીય તપાસ કરવામાં આવી છે. મહત્વનું છે કે, આરોગ્યકર્મીઓ…

GT vs PBKS: કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું, કોણ છે ગુજરાત સામેની જીતનો અસલી હીરો

ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે 97 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી, જેના કારણે પંજાબની ટીમ 20 ઓવરમાં 243 રન બનાવવામાં સફળ રહી હતી. જે બાદ ગુજરાત…

‘શું તે સારો રોલ મોડલ નથી..’, સુનીલ ગાવસ્કરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના પુરસ્કાર અંગે ગૌતમ ગંભીર પર ઉઠાવ્યા સવાલ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત પર, BCCIએ ટીમના ખેલાડીઓ અને કોચમાં ઈનામ તરીકે 58 કરોડ રૂપિયાનું વિતરણ કર્યું છે. હવે સુનીલ ગાવસ્કરે આ અંગે એક મોટું નિવેદન આપ્યું છે જેનાથી ફેન્સમાં…

સુરતમાં માથાભારે વોન્ટેડ આરોપી ઝડપાયો, કલ્પેશ કલસાણીયાની ક્રાઈમે બ્રાન્ચે કરી ધરપકડ

સુરતમાં માથાભારે વોન્ટેડ આરોપી કલ્પેશ કલસાણીયાની ક્રાઈમે બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. લાજપોર જેલમાં આજીવન કેદની સજાના આરોપી કલ્પેશ કલસાણીયાની ક્રાઈમે બ્રાન્ચે ધરપકડ કરી છે. માથાભારે ગુંડો કહેવાતા કલ્પેશ ગલસાણીયાને…

કાજલ હિન્દુસ્થાનીનો દાવો, ભાજપનાં જ ધારાસભ્ય ચલાવે છે ધર્માતરણનો ધંધો?

સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી આદિવાસીઓનું ધર્માંતરણ થઈ રહ્યું હોવાનો દાવો કરતા ચકચાર મચી ગઇ છે. સૌથી ચોંકાવનારી બાબત છે કે, ધર્માંતરણનો આ ખેલ ભાજપના…

હરિયાણામાં ગુજરાત પોલીસની ગાડીને નડ્યો અકસ્માત, , 3 પોલીસનાં ઘટના સ્થળે મોત

હરિયાણામાં ગુજરાત પોલીસની ગાડીને અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી મુજબ, રામોલ પોલીસ ગુજરાતથી પંજાબ તપાસ કરવા જઈ રહી હતી. આ દરમિયાન સરકારી કારનો અકસ્માત થયો હતો. અને કાર ટ્રેઈલરની પાછળ…

નીતેશ રાણે માને છે કે તેમના કારણે હિન્દુ ધર્મ સુરક્ષિત છે, ઉદ્ધવ જુથના નેતાના પ્રહાર

શિવસેના MLC અનિલ પરબે મંગળવારે મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપના નેતા નિતેશ રાણે પર પ્રહારો કર્યા, અને તેમના પર વિભાજનકારી અને ખતરનાક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો.મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં, પરબે નિતેશ રાણે…

ત્રીજી વખત ચૂંટણી લડવાના સવાલ પર બોલ્યા યોગી ‘હું પ્રયાસ નહીં કરુ, પાર્ટી પ્રયાસ કરશે’

ANIએ બુધવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ઇન્ટરવ્યુ પ્રકાશિત કર્યો. આ ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે સીએમ યોગીને ગોરખપુરથી સતત ત્રીજી વખત ચૂંટણી લડવા સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમના જવાબે રાજકીય…

ભારતમાં લઘુમતી સમુદાયો ભેદભાવનો સામનો કરી રહ્યા હોવાના યૂએસ કમિશનના રિપોર્ટથી ખળભળાટ

26 માર્ચના રોજ યુએસ કમિશન (USCIRF)એ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર ટિપ્પણી કરતા, ભારતમાં લઘુમતીઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. કમિશને જણાવ્યું હતું કે ભારતમાં લઘુમતી સમુદાયો, ખાસ કરીને મુસ્લિમ…

ઢાકાની રાજધાની બદલવાની માંગે જોર પકડ્યું, મૂળભૂત સુવિધાઓનો અભાવ મુખ્ય કારણ

બાંગ્લાદેશમાં રાજધાની ઢાકા બદલવાની માંગ જોર પકડી રહી છે. આનું મુખ્ય કારણ શહેરમાં મૂળભૂત સુવિધાઓનો ભારે અભાવ છે. ૩૦૬ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ શહેરમાં એક કરોડથી વધુ લોકો રહે…