ભારતમાં લઘુમતી સમુદાયો ભેદભાવનો સામનો કરી રહ્યા હોવાના યૂએસ કમિશનના રિપોર્ટથી ખળભળાટ

26 માર્ચના રોજ યુએસ કમિશન (USCIRF)એ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર ટિપ્પણી કરતા, ભારતમાં લઘુમતીઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. કમિશને જણાવ્યું હતું કે ભારતમાં લઘુમતી સમુદાયો, ખાસ કરીને મુસ્લિમ…