રાજકોટમાં ભાજપનું નવું માળખું જાહેર, ડો. માધવ દવેને શહેર પ્રમુખ બનાવાયા

રાજકોટ શહેર ભાજપના કાર્યાલયે નવી ટીમની જાહેરાત કરી છે. શહેર પ્રમુખ તરીકે ડો. માધવ દવે નિયુક્ત થયા છે. નવા માળખામાં યુવા અને અનુભવી ચહેરાઓનો સમન્વય કરવામાં આવ્યો છે. આ ટીમમાં કુલ 8 ઉપપ્રમુખો, 3 મહામંત્રીઓ અને 8 મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે.

મુખ્ય હોદ્દેદારો:
– ઉપપ્રમુખ: મેહુલભાઈ ડી. નથવાણી, મહેશભાઈ એલ. પીપરીયા, ભાર્ગવભાઈ વી. મિયાત્રા, દીપાબેન વી. કાચા, કેતનભાઈ જી. વાછાણી, કૌશિકભાઈ આર. ચાવડા, સોમાભાઈ આર. ભાલીયા, મેઘાબેન કે. વૈષ્ણવ
– મહામંત્રી: વલ્લભભાઈ પી. દુધાગ્રા, લલિતભાઈ જે. વાડોલીયા, યોગેન્દ્રસિંહ જી. જાડેજા
– મંત્રી: કિશનભાઈ જે. ટીલવા, ગેલાભાઈ બી. રબારી, સુનિલભાઈ કે. ગોહેલ-SC, ધર્મિષ્ઠાબેન વાઘેલા, કિન્નરીબેન કે. ચૌહાણ, ચાંદનીબેન ડી. ગોંડલીયા, નિશાબેન એન. રાણપરા, અરુણાબેન એચ. પરમાર-SC
– કોષાધ્યક્ષ: મયુરભાઈ બી. શાહ
– કાર્યાલય મંત્રી: હિતેશભાઈ એસ. ઢોલરીયા

વિશેષ વિભાગો:
– સોશિયલ મીડિયા: શ્યામ પી. ડાભી
– આઈ.ટી.: નીખીલેશ જે. રાઠોડ
– મીડિયા: હાર્દિક એસ. બોરડ

મોરચાઓનાં પ્રમુખ અને મહામંત્રીઓ:
– યુવા મોરચો: પ્રમુખ: મિલન લીંબાસીયા, મહામંત્રી: જયકિશન વી. ઝાલા, હિમાંશુભાઈ જે. રાજ્યગુરુ
– મહિલા મોરચો: પ્રમુખ: લીનાબેન આર. રાવલ, મહામંત્રી: કિરણબેન વી. હરસોડા, માધવીબેન એ. જોગીયા
– કિસાન મોરચો: પ્રમુખ: યોગેશભાઈ જી. ભુવા, મહામંત્રી: રાજેશભાઈ આર. ડાંગરીયા, અનીલસિંહ એન. પરમાર
– બક્ષીપંચ (OBC) મોરચો: પ્રમુખ: બાબુભાઈ એમ. માટીયા, મહામંત્રી: મહેશભાઈ એમ. મિયાત્રા, રાજેશભાઈ એલ. સવનીયા
-SC મોરચો: પ્રમુખ: દિનેશભાઈ એમ. ગોહેલ, મહામંત્રી: સંજયભાઈ એલ. બગડા, અભિષેક ગોરી
– ST મોરચો: પ્રમુખ: મનોજભાઈ દુબલ, મહામંત્રી: વિજયભાઈ એચ. રાઠોડ, જીતેન્દ્રભાઈ વાઘેલા
– લઘુમતી મોરચો: પ્રમુખ: ઈબ્રાહીમભાઈ એફ. સોની, મહામંત્રી: ફિરોજભાઈ ડેલા, અમનભાઈ એચ. સમા

પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મોવડી મંડળ સાથે વિચાર-વિમર્શ બાદ આ નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે. ડો. માધવ દવેના જણાવ્યા મુજબ, આ ટીમ શહેર ભાજપના કાર્યોને વધુ મજબૂત બનાવવા માટે કાર્ય કરશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

પેકેજ્ડ ફૂડ પર વોર્નિંગ લેબલ મુદ્દે સુપ્રીમ કોર્ટનો કડક વલણ, FSSAIને બે અઠવાડિયાની મહેતલ

પેકેજ્ડ ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધુ હોય તો તેના પેકેટના આગળના ભાગે સ્પષ્ટ ચેતવણી આપતું લેબલ લગાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણ (FSSAI) સામે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દેશના દરેક નાગરિકને તે શું ખાઈ રહ્યો છે અને ખાદ્ય પદાર્થમાં ખાંડ, મીઠું તથા સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ કેટલું છે તેની જાણકારી મેળવવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે સરકારને અંતિમ નિર્ણય લેવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે. સાથે જ ચેતવણી આપી છે કે જો સરકાર અને FSSAI તરફથી યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અદાલત પોતે જ આ અંગે જરૂરી આદેશ જારી કરી શકે છે. શું છે સમગ્ર મામલો? આ મામલો પેકેજ્ડ ફૂડના…

‘ગાંજા કાંડ’ બાદ એર ઇન્ડિયાનો મોટો નિર્ણય, ગ્રૂપના તમામ પાયલટોનું ફરજિયાત ડ્રગ સ્ક્રીનિંગ

એર ઇન્ડિયા ગ્રૂપે પાયલટોની સલામતી અને મુસાફરોના વિશ્વાસને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. 13 ઓગસ્ટ 2026થી એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના તમામ પાયલટોનું ફરજિયાત સાયકોએક્ટિવ સબસ્ટન્સ સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ તપાસમાં ઉડ્ડયન નિયમો હેઠળ પ્રતિબંધિત પદાર્થો અને કેટલીક પ્રતિબંધિત દવાઓની તપાસ કરવામાં આવશે. આ નિર્ણય 4 ઓગસ્ટની ફુકેત-દિલ્હી ફ્લાઇટ AI2379 સાથે જોડાયેલી ગંભીર ઘટનામાં પાયલટના મારિજુઆના ટેસ્ટના પોઝિટિવ પરિણામ બાદ લેવામાં આવ્યો છે. એર ઇન્ડિયાના તમામ પાયલટોની થશે તપાસ એર ઇન્ડિયાના નવા નિર્ણય હેઠળ માત્ર શંકાસ્પદ પાયલટો જ નહીં, પરંતુ ગ્રૂપના તમામ પાયલટોને સ્ક્રીનિંગ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ ટેસ્ટ ટ્રેનિંગ સેશન દરમિયાન, ફ્લાઇટ બાદ તેમજ પાયલટોના નિર્ધારિત બેઝ અને અન્ય સ્થળોએ કરવામાં આવશે. કંપનીના ગુરુગ્રામ ટ્રેનિંગ એકેડેમી, ફ્લાઇટ બ્રીફિંગ સેન્ટર અને…