યુએનમાં ભારતનો પ્રસ્તાવ મંજૂર, જંગલની આગને કાબુમાં લેવાના પ્રયાસો વધુ તીવ્ર બનશે

નૈરોબીમાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ સભા (UNEA-7)માં વિશ્વભરમાં વધતી જતી જંગલની આગના સંકટને સંબોધવા માટે ભારત દ્વારા રજૂ કરાયેલ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસ્તાવને અનેક દેશોએ સમર્થન આપ્યું…

Earth Day 2025: શા માટે દર વર્ષે 22 એપ્રિલે મનાવવામાં આવે છે પૃથ્વી દિવસ? જાણો મહત્વ, ઈતિહાસ અને આ વર્ષની થીમ

દર વર્ષે 22 એપ્રિલે પૃથ્વી દિવસ (Earth Day) સમગ્ર વિશ્વમાં પર્યાવરણીય જાગૃતિ અને સંરક્ષણ માટે મનાવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય છે લોકોમાં પૃથ્વીના સંરક્ષણ અને કુદરતી સ્ત્રોતોની જાળવણી અંગે…