ઓમ બિરલાને પદ પરથી હટાવવાના પ્રસ્તાવ પર ક્યારે થશે ચર્ચા અને મતદાન ? કિરેન રિજિજુએ જણાવી તારીખ
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રવિવારે જણાવ્યું હતું કે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને તેમના પદ પરથી દૂર કરવાના પ્રસ્તાવ પર ચર્ચા અને ત્યારબાદ મતદાન 9 માર્ચે થશે. રિજિજુએ જણાવ્યું…
સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બરથી શરૂ થશે, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આપી માહિતી
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જાહેરાત કરી છે કે સંસદનું શિયાળુ સત્ર 1 થી 19 ડિસેમ્બર સુધી ચાલશે. મોદી સરકારમાં સંસદીય બાબતોના મંત્રી રિજિજુએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના શિયાળુ…
રિજિજુએ વક્ફ સુધારા કાયદા પર વાત કરી, કહ્યું- આ મુસ્લિમોને નિશાન બનાવવા માટે નથી, તે જમીન પર મનસ્વી કબજો બંધ કરશે
દેશભરમાં વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વિરોધ પ્રદર્શન હિંસક બન્યા, જેમાં ત્રણ લોકોના મોત થયા. ઘણા મુસ્લિમ સંગઠનોએ આ કાયદાને પાછો ખેંચવાની…
રાજ્યસભામાં વક્ફ બિલ થયું રજૂ, રિજિજુએ કહ્યું- સમર્થનમાં એક કરોડ સૂચનો મળ્યા
રાજ્યસભામાં વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ રાજ્યસભામાં બિલ રજૂ કરીને તેમના સંબોધનની શરૂઆત કરી છે. રિજિજુએ કહ્યું કે દેશની આઝાદી પછી, 1954…










